________________
સૂતિ પૂજા જીને દાન-શીલ-તપ-ભાવની પણ અમુક અંશે જરૂર આરાધના થાય છે. તે આ પ્રમાણે ટુંકમાં સમજવી –
પ્રભુદેવની આગળ ચેખાને સાથિએ કરીને નૈવેદ્ય મૂકે, આમાં પ્રભુને અક્ષતાદિનું દાન દેવાયું એમ સમજવું. અને આ દાન મહા વિશિષ્ટ ફલને આપે છે. સુવર્ણપાત્ર સમાન મુનીરાજને દાન દેવાથી શ્રી શાલિભદ્રાદિ ભવ્ય જીને અનેક જાતના લાભ મળ્યા, તે આ તેથી અધિક (ચઢિઆતા) રત્નપાત્ર સમાન પ્રભુને દાન દેવાનું ફલ વિશેષ હિય એમાં નવાઈ શી?
- પભુદેવની આગળ નૈવેદ્ય ધરનારા ભવ્ય જીવે એવી ઉત્તમ ભાવના ભાવે છે કે-હે પ્રભે! દુર્જય રસનેન્દ્રિયને વશ પડીને મેં આવી મિષ્ટ તથા સ્વાદિષ્ટ વસ્તુઓને ચાખવાની લાલચમાં પડી ભવ બગાડ્યો, અને આપે તે પદા
ને છેડીને નિજગુણ રમણતાને અપૂર્વ રસ ચાખે. મને તેજ પદ્ધતિ ઉચિત લાગે છે. આપના પસાયથી તેમ થાય એમ હું નિરંતર ચાહું છું. આથી સમજાવ્યું કે આ પૂજનના કાલમાં દાન અને ભાવ ધમની આંશિક આરાધના થાય છે, તેમ શીલ અને તપની પણ આંશિક આરાધના થાય છે. તે શીલ અને તપની પણ આંશિક આરાધના સમજાય તેવી સરલ છે. જુઓ, પૂજનના સમયે પ્રભુની સામેજ નજર રાખવી જોઈએ એમ તિવિ િનિરિક્ષા વિશે આ પાઠથી કહી શકાય. આથી આજુબાજુ જેવાને નિષેધ હોવાથી અને પ્રાયે મૌનભાવ હેવાથી અસદાચાર (મિથુન)ની ભાવના લગાર પણ થતી નથી. કારણકે સારા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org