SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ મૂર્તિપૂજા ૧૧૯ તે સાચી સંસ્કૃતિ પેદા કરવાના સાધનને ઘાત કરવા જેવું છે. જિનમંદિર અને પ્રભુપૂજનમાં વપરાતાં દ્રવ્ય મૂચ્છભાવને ત્યાગ કરી વિરાગ ભાવ પેદા કરે છે શ્રી જિનેશ્વર દે તે મંગલમય છે જ, પરંતુ એ તારકોની ભકિતમાં વપરાતાં દ્રવ્યમાં પણ ઉત્તમતા આવી જાય છે. એની એ ચીજો બીજે હેત તે રાગાદિ પેદા કરવામાં નિમિત્ત બનત, અને અહિં વપરાઈ એટલે રાગદિને નાશ કરવામાં નિમિતભૂત બની. સામાન્ય રીતે ભગવાન ઉપર ચઢેલાં પુષ્પ બગીચામાં કે તેવા બીજા કેઈ સ્થળે હોય તે તુરતજ હાથમાં લઈ સુંઘવાનું મન થઈ જશે. કેઈનો સારે કારીગરીવાળો બંગલ જોઈને એ બંગલે રહેવા મળે તે ઠીક એમ દુનિયાના છને હજુ થાય, પણુ ગગનચુંબી જિનમંદિર જોઈને એવી ઈચ્છા કદાપી ન થાય. કારણ કે એ વસ્તુ એવા સ્થાને ગોઠવાઈ છે કે રાગને બદલે વિરાગ પેદા કરવામાં નિમિત્ત બને. બહ કમીને એવા સ્થાને એવી વસ્તુઓને જોઈને વિપરીત વિચાર આવે છે તે તેની મહાન નાલાયકાત છે. બાકી સામાન્ય નિયમ એજ કે ગ્ય અને ઉત્તમ જગ્યાએ વપરાએલી ઉચિત સામગ્રી તે મેહક હોવા છતાં પણ જેનારને મેહ પેદા કરનાર નીવડતી નથી, પણ મેહના નાશની ભાવનાને પેદા કરનારી નીવડે છે. આબુની કારીગરી જોઈ ઈતર જેનારને પણ એમ થાય કે આ લોકેની દેવભક્તિ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005282
Book TitleMurtipooja
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Master
PublisherGyan Pracharak Mandal Sirohi
Publication Year1955
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy