________________
૧૩૮
મૂર્તિપૂજા પ્રભુ વીર પટાવલી “પૃષ્ઠ ૧૮૧ માં લખ્યું છે કે-વિત્ર સં. ૧૬૦૮ માં લકા મતમાં ટાલા (અવ્યવસ્થા) થવા લાગ્યા” એ ગોટાળાને સંકેત મૂર્તિપૂજા–પ્રતિષ્ઠાને છે. ત્યારબાદ તે ધીમે ધીમે લોકશાહને મૂળમત ફરી ગયે, અને લંકાગચ્છના યતિઓ પિતાના ઉપાશ્રયમાં મૂર્તિ ઓની સ્થાપના અને સામાયિકાદિ ક્રિયાઓ કરવા લાગ્યાતથા ક્રિયામાં સ્થાપનાજી આદિ પણ રાખવા લાગ્યા. જે અત્યાર સુધી વિદ્યમાન છે. લંકાશાહના અનુયાયીઓ અને સાધુ વર્ગ મૂર્તિપૂજાને શાસ્ત્ર સંમત માનવા લાગ્યો, એટ લુંજ નહિ પણ તેઓએ પોતાના ઉપાશ્રયમાં (લોકાગચ્છી ઉપાશ્રયમાં) મંદિર મૂર્તિની પ્રતિષ્ઠા કરાવી. લંકાગચ્છના આચાર્યોએ જે મંદિર મૂર્તિઓની પ્રતિષ્ઠા કરાવી તે મંદિર મૂર્તિઓ અને તેના ઉપર અંકિત શિલાલેખે આજે પણ વિદ્યમાન છે. (બાબુ પૂર્ણચંદ્રજી નાહર સંપાદિત શિલાલેખ પ્રથમ ખંડ લેખાંક કાગચ્છના આચાર્યોએ પ્રતિષ્ઠા કરાવ્યાના લેખ છે.) જે જે ગામમાં લોકાગચ્છના સાધુ નથી રહ્યા ત્યાંના ઉપાશ્રયમાંની તીર્થકરોની મૂર્તિઓ તે તે નગરના મંદિરમાં પધરાવી દીધી છે. અને કઈ કઈ સ્થાને ફેંકાગચ્છીય ઉપાશ્રયમાં અદ્યાપિ પણ મૂર્તિઓ વિદ્યમાન છે. લંકાગચ્છીય અનુયાયીઓની સંખ્યા હજારો ઘરની છે. તેઓ કાગચ્છીય કહેવાતા છતાં મૂર્તિપૂજક છે. તેમની ગણત્રી પણ મૂર્તિપૂજકમાં થાય છે. એ રીતે પ્રથમ કાગચ્છ તે મૂર્તિપૂજક સર્વ ગચ્છથી અલગ ગણાતો હતો. તે મૂર્તિપૂજાદિને ભેદ ટળી જવાથી મૂતિ પૂજક રૂપ વૃક્ષની શાખાએ રૂપ અન્ય ગો હતા તે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org