________________
૧૪૦
મૂર્તિપૂજા રીતે કાગછરૂપી શાખાની ગણત્રી પણ મૂર્તિપૂજક રૂપ વૃક્ષમાંજ ગણાવા લાગી. એટલે મૂર્તિપૂજા પ્રત્યે અશ્રદ્ધા ધરાવનાર વર્ગને લંકાગચ્છના અનુયાયી તરીકે કહેવાયજ નહિ. આજે પણ લોકાગચ્છના યતિઓ વિદ્યમાન છે. આ પુસ્તક હું જ્યાં લખી રહ્યો છું તે સિરોહી નગરમાં પણ લંકાગચ્છને ઉપાશ્રય વિદ્યમાન છે. લંકાગચ્છના યતિઓ અહિં વીસેક વરસ પહેલાં હતા. તેઓ મૂર્તિપૂજક હતા. લંકાગચ્છીય યતિ કહેવાતા. તેમની અને તેમના ગુરૂઓની પાદુકાઓ અત્રે વિદ્યમાન છે, તેના ઉપર લેકાગચ્છીયા આચાર્ય એ પ્રમાણે શિલાલેખ અંકિત કરાએલ છે. લોંકાગચ્છમાં મૂર્તિપૂજા આદિ અનુષ્ઠાનને માન્ય નહિ કરનાર વિકમની અઢારમી શતાબ્દિના પ્રારંભમાં થઈ ગયેલા લેકાગચ્છના યતિલવજી તથા ધર્મસિંહને લોકાગચ્છના શ્રી પૂએ ગચ્છ બહાર કર્યા હતા. તેઓએ ચલાવેલ પંથ
સ્થાનકવાસી નામે કહેવાયે. શ્રીમાન વા. મે. શાહે એતિ કોંધ પૃષ્ઠ ૧૧૭ મે જણાવ્યું છે કે
સંવત સોલહ પચાસિએ, અહમદાવાદ મઝાર શિવજી ગુરૂકે છેકે, ધર્મસિંહ હુઆ ગચ્છ બહાર
લેકશાહના પછી પ્રાયઃ એક વર્ષોમાં કામતના પણ અનુયાયી શ્રી પૂજ્ય યા યતિઓ લેકશાહના મતને ત્યાગ કરી મૂર્તિપૂજક સમાજમાં દીક્ષિત થયા છે. વાડીલાલ મેતીલાલ શાહ સ્થાનકવાસી સમાજના માનનીય લેખકની ઐતિહાસિક નોંધના પૃષ્ટ ૫૯ ના લેખાનુસાર કાગચ્છના પુજ્ય મેઘજી સ્વામીએ ૫૦૦ સાધુઓની સાથે આચાર્ય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org