________________
૧૩૮
મૃતિપૂજા सामायिक टालइ बोबार, पर्व परे पोसह परिहार पडिकमणुं विण वरतन करइ, पच्चखाणई किम आगार धरई टालई असंयती नई दान, भावपूजाभी रुडउ ज्ञान सूत्र बत्तीस सांचा सदह्या, समता भावे साधु लह्या सिरि लोंकानुं साचो धरम, भ्रमे पडीया न लहइमर्म निंदइ कुमति करइ हठवाद, वींछी करडयो कपि उन्माद
. दया धरम चोपाई वि० सं० १५७८ આ પાઈથી એવા પ્રકારને ધ્વની નીકળે છે કે કાશાહ સામા પૌષધ૦ પ્રતિ પ્રત્યા, દાન અને દેવપૂજા, સાધુ તથા જેનાગમ વિગેરે કંઇપણ માનતા ન હતા. પરંતુ એ તે જૈનશાસનની મૂળ ક્રિયાઓ છે તેના વિના મતનો પંથ ન ચાલી શકે એ કારણથી લંકાશાહે પિતાના અંતિમ સમયમાં પોતાના દૂષિત વિચારને બદલાવી નાખ્યા હશે અને તેથી તેમને અનુયાયી વર્ગ પણ એ સિદ્ધાંત ઉપર આવ્યો હશે કે-સામાયિક દિવસમાં નિયમિત સમય પર એકવાર, પિષહ પર્વ દિવસોમાં, અને વ્રતધારી શ્રાવકે પ્રતિક્રમણાદિ કરવું. દાન અસંયમીને નહિ પરંતુ સંયમીને દેવું. દ્રવ્યપૂજા નહિ પણ ભાવપૂજા કરવી. આગમેમાં ૩૨ સૂત્રે માનવાં. અને સમતાવાળા હોય તે સાધુ થઈ શકે. ઈત્યાદિ માન્યતાઓ પાછળથી સુધારી હોય તે બનવાજોગ છે. - ભાનુચંદ્ર યતિની પછી તે કાનુયાયિઓ મૂતિને પણ માનવા લાગ્યા. જેથી સ્વામિ મણિલાલજીએ પિતાની
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org