________________
મૂર્તિપૂજા
૧૩
સાધારણ મનુષ્ય કંઈ પણ આવેશમાં આવીને કર્તવ્યાકર્તવ્યના વિષયમાં અંધ બની જાય છે, તે સમયે તેને હિતાહિતને જરાપણ ખ્યાલ રહેતું નથી. તે સમયે એક તરફ લકાસાહનું આકસ્મિક અપમાન અને બીજી તરફ તત્કાલ સૈિયદને સંજોગ એ બને થવાથી લોકશાહે ન મત ઉપસ્થીત કર્યો. લેકશાહને પોતાના અપમાનના કારણથી ક્રોધ ઉત્પન્ન થવાથી સામાયિકાદિ ક્રિયા સાધુ તથા જૈનાગમને અસ્વીકાર કર્યો, અને જ્યારે તે ક્રોધ શાન્ત થયો ત્યારે તેમને એ વિચાર આવ્યો કે મેં આ બુરૂ કામ કર્યું. અને તેમણે તેમના પક્ષમાં રહેનારાઓને કહ્યું કે શું? સામાયિકાદિ ધર્મક્રિયાઓ વિના પિતાનું કામ ચાલી શકે ખરું? સામાયિક-પ્રતિક્રમણ ન હોય તે આપણા મતમાં સાધુ ક્યાંથી થશે ? અને સાધુ વીના ધર્મ લાંબે ટાઈમ ટકી શકશે નહિ.
ત્યારબાદ તેમના અનુયાયિઓએ ધીરે ધીરે સંયમ ક્રિયાઓને માન દેવું શરૂ કર્યું. લંકાશાહની પછી ૩૦૪૦ વર્ષોમાં કાગચ્છીય ભાનુચંદ્ર નામના યતિ થઈ ગયા, તેમના સમયમાં કાશાહના મૂળ સિદ્ધાંતોમાં થોડું થોડું પરિવર્તન થયું. લોંકાશાહના પ્રતિપક્ષી લેક તે લંકાશાના મૂળ સિદ્ધાંતને આગળ રાખી કહેતા કે લોંકાશાહ સામા પી. પ્રતિ પ્રત્યા દાન અને દેવપૂજાને માનતા નહિ હતા. તેના જવાબમાં ભાનચંદે તે સમય (લેકશાહના મૂળ સિદ્ધાંતમાં ફેરફાર થયો તે સમયમાં)ના લકામતના સિદ્ધાંતને પ્રકાર નીચે પ્રમાણે પિતાના હાથે લખ્યો છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org