________________
પ૩
મૂર્તિપૂજા
આકારનું વર્ણન તે તે ચોપડીમાં પણ વર્ણવેલું હોય છે તે ઉપરથી આકારને ખ્યાલ ચપડી વાંચનારને આવી જાય ! પછી ચિત્ર આપવાની શી જરૂર ? ચૂંપડીમાં કઈ પુરૂષ કે સ્ત્રીની હકિકત ચાલતી હોય ત્યાં તે પુરૂષ કે સ્ત્રી કેવાં હેય (કેવા આકારે હેય) તે ચેપડી વાંચનારની કલ્પનામાં ચિત્ર વિના પણ આવી જાય છે. પરંતુ અહિં સમજવું જોઈએ કે માત્ર લેખિત વર્ણન કરતાં ચિત્ર બતાવવા દ્વારા તે વસ્તુની વિશેષ લાગણી પેદા કરાય છે એટલા માટેજ ચિત્રો અપાય છે. સૂત્રમાં કહેલી શાસ્ત્રીય હકિકત કે ઈતિહાસમાં કહેલી ઈતિહાસિક હકિકત અને ભૂગોળખગોળમાં કહેલી પૃથવી કે આકાશની હકિકત માત્ર શાસ્ત્રોઈતિહાસ કે ભૂગોળ-ખળ વાંચવા સાંભળવા સાથે તે હકિકતને લગતી ચિતરેલી આકૃતિઓ સાથે રાખવાથી તે હકિકતે અંગે ખ્યાલ કે ભાવ વિશેષ પેદા થાય છે, તે તે દરેકને અનુભવસિદ્ધ વિષય છે. પુસ્તકમાં લખેલી હકિકત ઓછા ક્ષપામવાળાને તુરત સમજણમાં ન આવતાં તે હકિકતના ચિત્રથી તુરત સમજી શકાય છે. તેવી રીતે અરિહંતના ગુણનું ચિંતવન માત્ર સૂત્રના શ્રવણ કરતાં પદ્માસનેકાર્યોત્સર્ગ ધ્યાને-પ્રશાંત મુદ્રાવાળી શ્રી તીર્થંકર પરમાત્માની મૂર્તિને જેવાથી વિશેષ પ્રકારે કરી શકાય છે. જેમ ગામ-નદીઓ–પર્વતે ક્યાં કયાં આવ્યાં તે સંબંધી હકિત ભૂગોળ શીખવા સાથે તેને નકસાથીજ વધુ સુલભ રીતે પ્રાપ્ત થાય છે. તેવી રીતે જે મહાપુરૂએ સકલ કર્મને ક્ષય કરી શાશ્વત સુખ પ્રાપ્ત કર્યું છે તે અંગેની હકિકત શાસ્ત્ર શ્રવણ દ્વારા જાણી તે મહાપુરૂષની પ્રતિમા સામે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org