________________
.૭૮
મૂર્તિ પૂજા
ઉત્પન્ન થવામાં નિમિત્ત કારણ તે વાંસ અને આરિસભૂવન જ છે ને ?
કાર્યની સિદ્ધતા ઉપાદાન કારણથી થાય છે પણ તેથી નિમિત્ત કારણની નિરૂપયેાગીતા થઈ જતી નથી. નિમિત્ત કારણ હશે તેા જ ઉપાદાન કારણ પેટ્ઠા થશે. આત્માને આત્મસ્વરૂપ પ્રાપ્ત કરવાને ઉપશમ-ક્ષયાપશમ અને ક્ષાયિક ભાવ તે ઉપાદાન કારણ છે અને તેવા ઉપાદાન કારણરૂપ ભાવને પેદા કરવામાં જિનેશ્વર ભગવાનની મૂર્તિ એ નિમિત્ત કારણ છે.
આ પ્રમાણે ઉપાદાન કારણને માટે બાહ્ય આલંબનની જરૂરીયાત તે ડા. ગાંધી પેાતે જ સ્વીકારે છે પણ જિનપ્રતિમા પ્રત્યે તેમને દ્વેષ હોઈ આલંબન તરીકે સૂત્રજ્ઞાન છે એમ કહે છે પણ જેમ સૂત્રજ્ઞાન આલમન છે તેની ના નથી પણ તેના કરતાંયે જિનમૂર્તિ એ મહાન્ આલખન છે. જીએઃ—મૂર્તિ નહિ માનનાર એવા પણ એક વર્ગ કહે છે કે(One Picture is brings ten thousands words) “ વન પિકચર ઈઝ સ્પ્રિંગસ ટેન થાઉન્ટેન્ટસ વ સ ” અર્થાત્ એક મૂર્તિ દશ હજાર શબ્દોની સમાન જ્ઞાન કરાવે છે. એટલે વાંચન શ્રવણ કરતાં પણ મૂર્તિ એ વિશેષપણે નિમિત્ત રૂપે અને છે. જિન પ્રતિમા જિનવર સરખીજ છે એમાં લેશમાત્ર શકા છેજ નહિ. ઘણા સૂત્રમાં ઘણાજ વિસ્તારથી જિનપ્રતિમાને અધિકાર બહુજ આનંદકારી વિદ્યમાન હોવાથી જિન પ્રતિમા વત્તુનીક પૂજનીક છે. પ્રભુ પ્રતિમાની પાસે રહી ભાવનાપૂર્વક ભક્તિ કરવાથી સાક્ષત્ પરમાત્મા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org