________________
મૂર્તિ પૂજા
ge
આપણને યાદ આવે છે. જેથી જીવામાં કોઇ અપૂર્વ જાગૃતિ આવે છે. પચીસસેવ પહેલાં થયેલ મહાવીર પ્રભુ અત્યારે ભવ્ય જીવાના હૃદયમાં તેમની મૂર્તિનું વિલેાકન કરવાથી સાક્ષાત્ થાય છે, અને પાપના પુજ ભસ્મીભૂત થઇ જાય છે, આત્મામાં નવીન જાગૃતિ આવે છે, ભવભ્રમણ નષ્ટ થાય છે, આત્માના અનંતજ્ઞાન-દર્શનાદિ ગુણાના જિન પ્રતિમા દ્વારા ખ્યાલ આવે છે. અને કર્મોના સમુહથી અવરાઇ ગયેલા તે ગુણાને પ્રગટ કરી પેાતાનું આત્મસ્વરૂપ પ્રાપ્ત કરવાની આત્માને તમન્ના જાગે છે. આ પ્રમાણે જિનમૂતિનાં દર્શન કરી–ભક્તિ કરી–ઘણા ભવ્ય જીવે. સમ્યૠન પામી અનુક્રમે કેવળજ્ઞાન લક્ષ્મી મેળવી મુક્તિમાં બિરાજમાન થયા છે. જન્મ મરણના કલેશથી દૂર થયા છે માટે આ પંચમકાળમાં સાક્ષાત્ જિનેશ્વર ભગવાનના વિરહે શ્રી જિનેશ્વર ભગવાનની પ્રતિમા તે જીવાને કમ ખપાવવા માટે પ્રમળ સાધન છે. અભયકુમારે મેમ્બ્રેલી રૂષભદેવ સ્વામિની પ્રતિમા દેખી આર્દ્ર કુમાર પ્રતિ એધ પામ્યા અને સમ્યક્ત્વ રત્ન પ્રાપ્ત કરી અનુક્રમે મુનિપશુ અંગીકાર કરી આત્મ કલ્યાણ કરી ગયા. દશવૈકાલિક સૂત્રના કર્તા શ્રી શય્ય ભવસરી શ્રી શાંતિનાથની પ્રતિમા દેખી પ્રતિ મેધ પામ્યા છે. આ પ્રમાણે જિનેશ્વર ભગવાનની પ્રતિમા ત્રણે કાળમાં ભવ્ય જીવાને મેક્ષ પ્રાપ્તિનું પરમ આલમન અને છે.
ત્રણે લાકમાં જિનપૂજનના અખંડ મહિમા શ્રી જિનેશ્વરદેવનું પૂજન ત્રણે લેાકમાં અખડ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org