________________
મૂર્તિપૂજા
૧ર૧ ઈત્યાદિ ઘણી લક્ષમી તે ભાગ્યશાળીઓએ ખરચી મહાન પુન્ય ઉપાર્જન કર્યું, અને જિનેશ્વર દેવના શાસનની પ્રાપ્તિને કૃતાર્થ કરી આત્મશ્રેય સાધી જગતમાંથી કાળધર્મ પામી ગયા છતાં નામ સમરણરૂપે હજી જાણે જીવતા જ હેયની એમ ધર્મિષ્ઠ જીવેને યાદ આવ્યા કરે છે. આજે અનેક શ્રી જિનમંદિરે અને મૂર્તિઓ સ્થળે સ્થળે શ્રી જિનપૂજાની પ્રાચિનતા અને શાસ્ત્રીયતાને જીવતે જાગતે ખ્યાલ આપે છે.
मेसस प्रतापचंद एन्ड ब्रधर्स
सराफ-गुजरी-कोल्हापुर हमारे यहां पर हर तरहका चांदीका माल पायजेब (तोरडी) कंदोरा व पूजाकी डबीयां वगैरे फेन्सी माल, व-सोनेके दाने छोटे बडे हरसाइझ में योग्य भावसें मीलते है व ओर्डर माफीक माल गेरन्टी के साथ भेजा जाता है. भावके ली पत्र व्यवहार करे.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org