________________
પ્રકરણ ૨ જું. મૂર્તિ વિરેધકને સંક્ષેપ ઈતિહાસ સત્ય વસ્તુના વંશ માટે તેના વિરોધકે કે પિતાની વિપરીત માન્યતાને અંગે સાર્થક વસ્તુને નિરર્થક માનનારાઓને પ્રયત્ન આ દુનિયા પર અનેકવાર થાય છે તેથી કરીને સત્ય વસ્તુની સત્યતા કદાપિ નષ્ટ થતી જ નથી. અને એ રીતે મૂર્તિ પૂજાને વ્યર્થ માની તેનું ઉમૂલન કરનારાઓ ઘણય થઈ ગયા છે પરંતુ ભાવિક આત્માઓએ તેને અનેકવિધ સામનો કરી મૂર્તિપૂજા ઉપરના વિશ્વાસ અને ભક્તિભાવની જગતમાં વૃદ્ધિ કરી છે. અને જ્યારે જ્યારે અધિકાધિક કટેકટીને સમય આવ્યો ત્યારે તે ઉલટું પૂર્વ મંદિરે કરતાં નવિન મંદિરે અધિક સંખ્યામાં થયાં છે. મૂર્તિપૂજાને પ્રથમ વિશ્વ વિક્રમની ૭ મી શતાબ્દિમાં અરબસ્તાનમાં મહમદ પિગમ્બરે કર્યો હતો. તે પહેલાં તે પાશ્ચાત્ય પ્રદેશમાં પણ મૂર્તિપૂજાને માટે પ્રચાર હતે. એસ્ટ્રિયામાં ભગવાન મહાવીરની મૂર્તિઅમેરિકામાં તામ્રમય સિદ્ધચકને ગટ્ટો, મેંગેલીયા પ્રાંતમાં અનેક ભગ્ન મૂર્તિ એના અવશે અને મક્કામદિનામાં જૈન મંદિર જે હાલ ત્યાંથી ફેરવવામાં આવ્યું છે એ વિગેરે મૂર્તિપૂજાના પૂરાવા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org