________________
મૃતિ પૂજા લગાવવાનું મન થાય છે, તેમ જ્યાં એમ માન્યું કે આ ત્રણલેકના નાથ છે, અમારે અને સૌને તારક છે. એજ શરણભૂત છે. એટલે એની આગળ ઉત્તમમાં ઉત્તમ વસ્તુ મુકવાનું મન થઈ જાય તેમાં શું આશ્ચર્ય ? અત્યારે આપણે અહીં ભરતક્ષેત્રમાં સાક્ષાત પ્રભુના અભાવે તેમના નામ
સ્મરણથી તથા તેમની ઝલહલતી મૂર્તિથી હજારો બકે લાખે છે પિતાનું કલ્યાણ કરી રહ્યા છે. શ્રી જિન પ્રતિ. માનાં દર્શન કરી, પરમાત્માના ગુણે યાદ કરી ભવ્ય જી પિતાનામાં સારી છાપ પાડે છે. મૂર્તિપૂજાનું રહસ્ય કદાપી નષ્ટ થવાનું જ નથી.
મૂર્તિ એ સંસારના સમગ્ર જીવેની સાચી ઉન્નતિનું સાધન છે. સુખ સંપાદન કરવાને એથી ચઢિયાતે કે તેની બરોબરી કરી શકે તે અન્ય માગ હજુ સુધી શેધી શકાશે નથી. એ માર્ગને બતાવનારા જ્ઞાની પુરૂષો જેટલું જ્ઞાન–બુદ્ધિ કે દીર્ધદર્શિતા–વર્તમાન માનવીઓમાં પ્રગટ થઈ શક્યાં નથી. પરંતુ મર્કટને રત્ન પણ કાચને કટકો જણાય તેમ કાચી બુદ્ધિના મનુષ્ય મૂર્તિપૂજા જેવા સર્વોત્તમ અનુષ્ઠાનને પણ નુકસાન કરનાર જણાવીને વડે, કે મનફાવતું બોલે તેના ઉપર સુજ્ઞ મનુષ્યએ બીલકુલ વજન મુકવું જોઈએ નહિ. મૂર્તિ પૂજન એ અપૂર્વ કલ્યાણને સાધનારૂં છે, એમ સંયમી પુરૂષ શાસ્ત્ર આધારે ફરમાવે છે. બીજાઓને તે ન જણાય તો તેમાં તેઓની અપકવ મતિનેજ દેષ સમજવું જોઈએ. હજારો વિદ્વાનેને મૂર્તિનું જે રહસ્ય સૂઝયું તેવાઓની વિદ્વતા અને સામને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org