________________
મૂર્તિ પૂજા
૧૪૩
“×× × પરંતુ એવા પ્રકારના કાઈ ઉલ્લેખ તેમના નિર્ગુણ ભક્તોએ કયાંય નથી કર્યાં કે લેાંકાશાહ કયા સ્થાનમાં જન્મ્યા ? કયારે તેમના દેહાન્ત થયા? તેમના ઘેાર સંસાર કેવી રીતે ચાલતા હતા ? તેમની પાસે કયાં કયાં શાસ્ત્ર હતાં? વીગેરે અમે કંઈ પણ જાણતા નથી. ××!” ઐતિહાસિક નોંધ પૃષ્ટ–૭૮
X
×
“××× હું એ વાતને કબૂલ કરૂ છુ કે મને મળેલી હકીકતના પર મને વિશ્વાસ નથી. કેમકે અમારામાં ઇતિહાસ લખવાની પ્રથા ન હોવાથી જુદી જુદી યાદદાસ્તીમાં જુદી જુદી હકિકત લખી છે. ××× !” ઐતિહાસિક નોંધ પૃષ્ટ ૮૭
સ્થાનકવાસી લેખક મી. વાડીલાલના ઉપરાક્ત કથાનક ઉપરથી સિદ્ધ થાય છે કે તેઓએ તથા સ્થાનકવાસીએમાં બીજા કેાઇએ લાંકાશાહ સબંધી લખેલ હકિકત પાયા વીનાની છે.
સ્થાનકવાસી સમાજમાં લેાંકાશાહના જીવન ઇતિહા" સના વિષયમાં પણ જ્યારે એ હાલત છે તે પછી લેાંકાશાહને મહા શાહૂકાર, મહા વિદ્વાન—અતિશય ધર્મસુધારક ક્રાન્તિકારક વીગેરે વિશેષણાથી કયા આધારે તેઓ અલંકૃત કરે છે? એક માજી જેના ઇતિહાસનું અજાણપણું કહેવું તેનેજ અંગે ખીજી બાજુ મોટી મોટી ઉપમા
આપવી
એ કયાંના ન્યાય ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org