________________
૪૨
મૂર્તિપૂજા ડે. ગાંધી લખે છે કે
“લેકશાહ તેમજ સ્થાનકવાસીઓના ઇતિહાસ પ્રસિદ્ધ છે. છતાં સ્થાનકવાસી સાધુઓ અને શ્રાવકે સંબંધમાં તદ્દન ખેટાં અથવા ઉલટાં વિધાને કરવાં એ સારા લેખકને છાજતું નથી.”
અમારી લખેલી લેકશાહ અગર સ્થાનકવાસીઓની હકિકત અસત્ય હોય તે ડે. ગાંધીએ ઇતિહાસીક પૂરાવા સહિત તે સાબીત કરી દેવી જોઈએ. પણ વસ્તુતઃ નિષ્પક્ષ પણે ઈતિહાસિક દ્રષ્ટિથી તપાસાય તે કહેવું જ પડે કે સ્થાનકવાસી સમાજ પાસે લેકશાહની હકિકતના પ્રમાણે પૂરો અભાવ છે. સ્થાનકવાસી સમાજ આજ પણ લોંકાશાહના વિષયમાં કઈ જાણે છે તે પરંપરાથી ચાલી આવતી કિવદન્તિના આધારથી એટલું જાણે છે. જુઓ શ્રીમાન વાડીલાલ મોતીલાલ શાહે પિતાની નોંધમાં લેકશાહનું જીવન જે સાધનથી પ્રાપ્ત કરી લખ્યું છે તેમાં તેઓ શું વ્યક્ત કરે છે?
x x x અમારા લેકમાં ઈતિહાસ લખવાની પ્રથા ઓછી હોવાથી એક જબર્દસ્ત ધર્મ સુધારક અને જૈન મિશનરીના સંબંધમાં આજ અમે ઘણું કરીને અંધારામાં છીએ. •
ઐતિહાસિક નોંધ પૃષ્ઠ-૬૫
- “લેકશાહ કોણ હતા? કયાં કયાં ફર્યા? ઈત્યાદિ વાત આજ અમે પકી રીતે કહી શક્તા નથી ૪ ૪ જે કંઈ વાતે તેમના અંગે સાંભળવામાં આવે છે તેમાંથી મારા ધ્યાનમાં માનવાને યોગ્ય છે તે માનવી પડે છે. * * * *
ઐતિહાસિક નેંધ પૃષ્ટ-૬૬
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org