________________
મૂર્તિપૂજા વળી ઈતિહાસ લખવાની પ્રથા ન હતી એ લખવું તે માત્ર પોતાના બચાવ પૂરતું જ કહેવાય. લોકશાહને થયાને આજ ફક્ત ૪૫૦ વર્ષ થયાં છે પરંતુ જૈન સાહિત્યમાં હજાર વર્ષથી પણ અધિક પહેલાંના ઈતિહાસે તે વિસ્તારપૂર્વક મેજુદ છે. એવા પુરાણું ઈતિહાસ માત્ર મોટા મેટા જૈન ધર્માવલમ્બી રાજાએ તથા જૈન ધર્મના આચાર્યોનાજ ફક્ત છે એટલું જ નહિ પરંતુ જૈન ધર્મમાં શ્રદ્ધાળુ જૈન સદ્ગતના ઈતિહાસ પણ આજે કેટલાય મેળે છે. જેવા કે-“મંત્રી વિમલ, ઉદાયન, બાહત, શાસ્તુ મહેતા, મુંજલ મંત્રી, મહામાત્ય, વસ્તુપાલ તેજપાલ, જગડુશાહ, ત્રિભુવનસિંહ, સંગ્રામ સોની, રાજસિંહ, સેમશાહ, કમ્મશાહ, પેથડશાહ આદિ અનેક મહાપુરૂષોના ઈતિહાસ મેજુદ છે.
અરે ! સોળમી શતાબ્દીને ઈતિહાસથી પણ જૈન સાહિત્ય એતપ્રેત ભર્યા પડ્યા છે. તે પછી એક લંકાશાહના વિષયમાં એમ કેમ કહેવું પડે છે કે અમારામાં ઈતિહાસ-લેખન પ્રથા ન હતી?
લેકશાહના સમકાલીન એક કડુશાહ થયા, તેઓએ પણ પિતાના નામ ઉપર એક કડુઆત કાઢયો હતો, તેને ઈતિહાસ તે મળે છે તે પછી લોકશાહને ઈતિહાસ ન મળે તેનું શું કારણ? કદાચ કોઈ સાધારણ મનુષ્યને તે ઈતિહાસ ન હોય પરંતુ જેને સ્થાનકવાસીઓ સાતે કોડ જૈનોથી ટક્કર લેવાવાળા-મહાન–કાન્તિકારક-પિતાના નામથી નવ મત કાઢનાર-વૈજ્ઞાનિક સહાયતા વિના થોડાજ ટાઈમમાં ભારતના એક છેડાથી બીજા છેડા સુધી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org