________________
મૂર્તિપૂજા
૧૨૭ અનેકગણું વિદ્વાન હતા તેઓએ તે વાત કેમ જાહેર ન કરી? લોકશાહમાં તે જૈન સિદ્ધાંત–સ્યાદ્વાદ-ઉત્સર્ગોપવાદ આદિનું જ્ઞાન પણ નહતું કે જેથી મૂર્તિપૂજા સૂત્રાનુસાર છે કે નહિ તેની તેમને માલુમ પડે. તે તે માત્ર લહિયાનું (લખવાનું કામ કરતા હતા.
લહિયા કામ તે એક કળા છે બાકી વિદ્વતા નથી. આજે પણ ઘણાએ લહિયાનું કામ કરે છે. અરે! હાલે તે દીવાલો ઉપર પણ શાસ્ત્રો કેતરાવ્યાં છે તે તેથી તે છેતરનારાઓ કોતરવાની કળા જાણે પણ કેતરાયેલ સૂત્રનો અર્થ તેઓ જાણી શકતા નથી. એટલે સાધુઓના શિથિલાચાર માટે કે મૂર્તિ પૂજા સૂત્રાનુસાર ન હોવાને કારણે સેંકાશાહે ન મત ચલાવ્યાની હકિકત સત્યથી તદ્ન વેગળી છે.
લોકાશાહના વખતમાં મુખ્યતઃ ઉગ્ર વિહારી ક્રિયાપાત્ર મુનિરાજે વિચરતા હતા. બાકી સામાન્યપણે કેઈક શિથિલાચારી પણું હોય તે સંભવીત છે; કારણ કે બે હજાર વરસોમાં કઈ કઈ પ્રકારની ઉથલપાથલ થઈ હતી. વળી મોટી સંખ્યાવાળા સમાજમાં કદાચ કઈ શિથિલાચારી રહી પણ જાય છે તેમાં કંઈ મોટી વાત ન કહેવાય! તેમ છતાં પણ એવા ભ્રષ્ટાચારી ન હતા કે દુનિયા તેમને બહિષ્કાર કરે. અર્થાત્ લેકશાહના સમયમાં એટલે વિક્રમની સોળમી શતાબ્દીમાં એવું કંઈ પણ કારણ ન હતું.
સોળમી શતાબ્દી પહેલાંના કાળમાં સમગ્ર ભારત ઉપર તેમાં પણ વિશેષતઃ જૈનશાસન ઉપર કેટલાકે તરફથી સંકટનાં વાદળ કેઈ વખત આવી ગયાં હતાં. જેમકે કંઈ વર્ષો સુધી ભીષણ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org