SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ મૂર્તિપૂજા રાજગચ્છાચાર્ય મલિયાચંદ્રસૂરિ (૩૦) હરજી ગચ્છાચાર્ય મહેશ્વરસૂરિ. હૈ. ગાંધી લખે છે કે – લોકાશાહને પતિ સાથે કઈ જાતનું વૈમનસ્ય ઉભું થયું ન હતું, લોકાશાહના સુંદર અક્ષરથી આકર્ષાઈને યતિશ્રીએ લેકશાહને સૂત્રની નકલ કરવા આપેલી. યતિઓના શિથિલાચારની શ્રાવકોને ખબર ન પડે તેથી યતિઓએ શ્રાવકેને સૂત્રો વાંચવાની બંધી કરેલી. એટલે શ્રમણોપાસક લોકશાહ પાસે પહેલવહેલા જ સૂત્ર આવ્યા.” શું બધા આચાર્યો શિથિલાચારી બની ગયા હતા કે તે માટે ખબર ન પડવા દેવા શ્રાવકને સૂત્રે વાંચવાની મનાઈ કરેલી હતી? આમ કહેનારને પ્રમાણ સહિત સાબિત કરી દેવું જોઈએ. હવે કદાચ ઘડીભર માની હો કે સર્વ સાધુઓમાં શિથિલતા આવી ગઈ હતી તે કાશાહે તે શિથિલાચારને વિરોધ કરે છે તે હતું, પરંતુ મૂર્તિપૂજાને વિધ શા માટે કર્યો? છે. ગાંધી લખે છે કે – લેકશાહે યતિશ્રીને નકલ કરી આપવા ઉપરાંત પોતાના માટે પણ એકેક નકલ કરી લીધી. એ સૂત્ર ઉપરથી તેમને સમજાયું કે મૂર્તિપૂજા સૂત્રાનુસાર નથી. અને તેથી તે વાત તેમણે જાહેર કરી.” પ્રથમ યતિઓના શિથિલાચારની હકિકત જણાવી પણ તેમાં કંઈ ઈતિહાસિક પૂરા નહિ હોવાથી હવે મૂર્તિપૂર જાની વાત બેસાડી. ઠીક ! પણ એ વાત બેસાડવા પહેલાં વિચારવું જોઈએ કે મૂર્તિપૂજા સૂત્રાનુસાર ન હતા તે તેને હઠાવી દેવા માટે તે ટાઈમે અનેક ગરોના આચાર્યો અને હજારે સાધુ વિહાર કરતા હતા તેઓ લૉકાશ કરતાં Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005282
Book TitleMurtipooja
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Master
PublisherGyan Pracharak Mandal Sirohi
Publication Year1955
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy