SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ મૂર્તિપૂજા દુષ્કાળ પડ્યા, જૈન સાધુઓને પિતાના કઠિન નિયમ પાલનમાં અનેક પ્રકારનાં સંકટોનું સહન કરવાપણું, પુષ્પમિત્ર-મિહિરગુલ સુન્દર પાંડવ જેવા અધમ નરેશેનું જન ધર્મ ઉપર દારૂણ આક્રમણ થવું, શંકરાચાર્ય જેવા અન્ય મતાવલમ્બિના તથા યવનેના હુમલા-કાળના કલુષિત પ્રભાવથી કઈ કઈ સાધુઓમાં આચારશથિલ્યતા–ચિત્યવાસ આદિની વિકટ સમસ્યાઓ વગેરે સગમાં જન ધર્મનું સંરક્ષણ કરવામાં એક સાધારણ પ્રશ્ન નહિ હતા, તો પણ તે સમયે જૈનાચાર્યોએ અનેક લક્ષ્યબિન્દુએ દ્રષ્ટિમાં રાખી જૈનશાસનના રક્ષણમાં અનેક રીતે આત્મગ દીધું હતું. પરંતુ નવે મત ઉપસ્થિત કરી જૈનશાસનને છિન્નભિન્ન કરી નાખવાનું ભયંકર પાપ કેઈએ વહેર્યું ન હતું. એવા ભીષણ ટાઈમમાં પણ જૈનાચાર્યોએ જેટલા રાજાઓને જેન બનાવ્યા, જેટલા અજૈનોને ' જેન બનાવ્યા, જેટલા તાત્વિક વિષયના ગ્રંથ બનાયા, જેટલા શાસ્ત્રાર્થો કરી વિજયપતાકાએ ફરકાવી તેટલી કાર્ય પ્રવૃત્તિ પાછળના ઈતિહાસમાં મળતી નથી. તે સમયમાં જે કઈ ચિત્યવાસી થઈ ગયા યા તે કઈ શિથિલાચારી હશે તેઓના હૃદયમાં પણ જૈન ધર્મ માટે અતિ ગૌરવ હતું. ગચ્છા અનેક હતા પરંતુ જેમ એક વૃક્ષને અનેક શાખાઓ હેઈ તે શાખાઓ વડે વૃક્ષ સુશોભિત બની રહે તેમ ગરછોરૂપી શાખાઓ વડે જૈનશાસન રૂપી વૃક્ષ ફાલ્યું ફુલ્લું રહેતું, અનેક ગચ્છે હેવા છતાં પણ જિનેશ્વર દેવાએ કથિત વચનેને અનુસરવામાં મતભેદ ન હતું. તે આ બધા ધુરંધર મહાન્ પુરૂષે આગળ કાશાહ શું હિસાબમાં? કેમકે શ્રીમાન લંકાશાહે નથી કેઈ જબરજસ્ત Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005282
Book TitleMurtipooja
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Master
PublisherGyan Pracharak Mandal Sirohi
Publication Year1955
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy