________________
૨૮
કારણ કે ડૉ. ગાંધી જે વાતને વિરાધ કરે છે તે ખીજા પ્રસંગમાં તે પોતાની મેળે તે વિરાધને કબુલ કરે છે. એટલે વાસ્તવિક વિધે નથી પણ નરી અજ્ઞાનતાનું દિગ્દર્શન છે.
સંપાદકે એક એક વિરાધની સામે પૂર્વાચાર્યોના સાક્ષિપાઠે પ્રત્યુત્તર રૂપે રજુ કર્યો છે, છતાં તે પ્રત્યુત્તાનું લખાણુ જેને માનવું નથી તેને અજ્ઞાનતા વગર ખીજી કાડ઼ કલ્પનાને સ્થાનજ નથી.
આ ગ્રંથના સંપાદક—લેખકની ભૂલ બતાવીને પ્રાતઃસ્મરણીય સૂત્રકાર–ભાષ્યકાર–નિયુક્તિકાર-ચૂર્ણિકાર અને શાસ્ત્રકારોની ભૂલ તાવવા જેવું વિરાધ કરનારે લગભગ મિથ્યાભિનિવેષનુ દિગ્દર્શન કરાવ્યુ` છે.
ઐતિહાસિક સત્ય
આ ગ્રંથમાં શ્રદ્ધાને અગ્રપદ આપવામાં આવેલ છે. અને ઠામઠામ તે શ્રદ્ધા અતીવ દ્રઢીભૂત અને તેવાં અતિહાસિક સત્યા રજુ કર્યાં. છે. સકલ અતિહાસિક સત્યો પૈકી સકલ સમીહિત પૂરક શ્રીશ ંખેશ્વર પાર્શ્વનાથજીની મૂર્તિ સંબંધનું વર્ણન–વિચાર–આચાર ધર્મને વધુ દ્રઢીભૂત બનાવે છે. પ્રભૂ શ્રી વીર સંવત, વિક્રમસંવત, શકસંવત, ઈસુસવત અને તે સિવાયના અનેકવિધ સંવતના પ્રારંભ થયા નથી તેવા ભૂતકાળમાં (ગતઉત્સપિ ણીમાં) થઈ ગયેલા શ્રી દામેાદર તીથ કરના સમયમાં શ્રી શ ંખેશ્વર પાર્શ્વનાથની મૂર્તિને આષાઢી શ્રાવક ભરાવે છે.
આ અવસર્પિણીના ૨૩મા તીર્થંકર શ્રી પાર્શ્વનાથના ગણધર થનાર તે પ્રતિમાને કેમ ભરાવે છે ? કેવી રીતે અંજનાદિ પ્રાણ પ્રતિષ્ઠા કરાવે છે? અને નવમા વાસુદેવના સમયમાં જરાસધ સાથેની લડાઈમાં પરાજયની પરંપરાને અનુભવનાર શ્રી કૃષ્ણ વાસુદેવ તે પ્રતિમાને કેવી રીતે પ્રાપ્ત કરે છે? કેવી રીતે પૂજે છે? તે પ્રતિમાના સ્નાત્ર જલથી જરાસંઘે મુકેલ જરા રાક્ષસીને કેવી રીતે ભગાડી મૂકે છે? અને તે પ્રતિમાનું શ્રી શ ંખેશ્વર પાર્શ્વનાથ નામ કેવી રીતે સ્થાપન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org