SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭ સાય કતાને વધુ સિદ્ધ કરી બતાવી છે. આથી તીર્થંકર ભગવંતના ચાર નિક્ષેપા પૈકી એક એક નિક્ષેપાની વ્યવસ્થિતપણે પૂજનીયતા આ પ્રકરણમાં ડામ ઠામ પ્રતિપાદન કરેલી છે. પૂજ્ય શ્રી તીર્થંકર દેવના નામ સ્થાપના દ્રવ્ય ભાવ એ ચાર નિક્ષેપને નહિં માનનારા અને વિરોધ પૂર્વક અવગણના કરનારાઓ પૂ. શ્રી તીય કરવાના પાંચે કલ્યાણકા પણ નહિં જ માની શકે; નહિં જ આરાધી શકે; અને સાથે સાથે તીર્થંકરાની ક`કાય ધર્માંકાય અને તત્ત્વકાય એ ત્રણ અવસ્થાના વિવેક પણ નહિં જ પામી શકે. મના—ઘડંત કલ્પનાએ નિક્ષેપાને કહેવા વિચારવા પ્રચારવા લખવા એ પૂર્વાચાર્યાંના વચનાના અનાદર કરવા સાથે અપલાપ કરવા જેવું છે. કારણ કે આ ગ્રંથમાં સંપાદકે જે કાંઈ લખ્યું છે તે લખાણ પોતાની જવાબદારી અને જોખમદારી પર લખ્યું નથી, પરંતુ પૂર્વ મહર્ષિંએની વિરચિત પોંચાંગી પ્રમાણ સાક્ષિપાથી પૂરવાર કરીને આપ્યું છે. અને “પંચાંગી’ એ સમય પુરૂષના અંગો છે. અને તેને છેદનાદુભવ્યની કક્ષામાં મુકાય છે એમ પૂ. આત્મજ્ઞાનિ શ્રી આનંદધનજી મહારાજના શબ્દો સ્વવિરચિત સ્તવનમાં અભ્યાસીઓ માટે જણાવે છે. એટલું જ નહિ પણ આ ગ્રંથનું આલેખન કરવામાં અને મૂર્તિપૂજા ના કટ્ટર વિરોધીને લખીને તેની સામે પ્રતિકારરૂપે તે વિરાધેને નિરસન કરવામાં પ્રત્યુત્તરરૂપે આપેલાં સમાધાને પણુ પૂર્વાચાર્યોંના શ્લોક કથનાદિના સંદર્ભ ખતાવીને લેખક માસ્તર ખુખચંદ્રભાઈએ ગ્રંથની વિશિષ્ટતા સ્પષ્ટ કરી બતાવી છે. રા આ આખા ગ્રંથમાં જેના ( ડૉ. ગાંધીના ) નામથી વિરાધે જણાવ્યા છે તે વિરાધને વાંચવામાં આવે અને લેખકે શાસ્ત્રીય પદ્ધત્તિથી આપેલાં સમાધાને વિચારવામાં આવે તો વિવેકી વાંચકને સ્પષ્ટ સમજાય એવું છે કે વિધ કરનારાને શાસ્ત્રીય જ્ઞાન નથી, અગર હલધરના ગાંઠીએ ગાંધી થવા જેવી અહીન વાતો કરે છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005282
Book TitleMurtipooja
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Master
PublisherGyan Pracharak Mandal Sirohi
Publication Year1955
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy