SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ મૂર્તિ પૂજ ૬ ચિત્તની પ્રસન્નતા થાય છે અને ક્રમશ: મેાક્ષપદની પ્રાપ્તિ થઈ શકે છે. ભગવાનની મૂર્તિમાં ગુણુરહિતપણું કહી તેના પૂજનને નિરૂપયાગી કહેતાં ડા. ગાંધી લખે છે કે:-- સાકાર ભગવાનના માંસના લોચાને એટલે શરીરને કાઈ પૂજતું નથી પણ તે શરીરમાં રહેલ આત્મા તથા તેમના કેવલજ્ઞાન, કેવલદર્શન-સાયિક સમક્તિ અને યથાપ્યાત ચારિત્રને સવ પૂજે છે. મૂતિમાં એ ગુણેા નથી. ભગવાનના શરીર ઉપર રાગ ધરવાથી પણ કમ બંધન ચાય છે તો પછી મૂર્તિમાં રાગ ધરવાથી શું શું થાય છે? tr ડા. ગાંધીના ઉપરોક્ત કથન અનુસાર મૂર્તિપૂજાની સાકતા સિદ્ધ થાય છે. શરીરથી આત્મા ભિન્ન હોવા છતાં સાક્ષાત તીર્થંકરના શરીરની પૂજા તે તે તીર્થંકરના આત્માની તથા તેમનીજ પૂજા ગણાય છે એવી રીતે મૂતિ ભલે નિર્જીવ છે પણ તીર્થંકરના ધ્યેયપૂર્વક થતી તે મૂર્તિની પૂજા તીર્થંકર તથા તેમના ગુણનીજ કહેવાય છે. શરીરની થતી પૂજામાં શરીરના રાગ ન ગણાય પણ શ્રી તીર્થંકર પરમાત્મા ઉપરનેાજ રાગ કહેવાય. તેવી રીતે મૂર્તિની થતી પૂજામાં મૂર્તિ ઉપરના રાગ ન ગણાય પણ શ્રી તીથ કર પરમાત્મા ઉપરનાજ રાગ ગણાય. તીર્થંકરના શરીરના આદર તે તીર્થંકર પરમાત્માનેાજ આદર છે તેમ મૂર્તિના આદર તે પણ શ્રી તીર્થંકર પરમાત્માનેાજ આદર છે. જિનેશ્વરદેવની દ્રવ્યપૂજામાં થતી ભક્તિને બકરી ઈદ સાથે સરખાવવાની દુષ્ટ ચેષ્ટા કરતાં ડા. ગાંધી લખે છે કેઃ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005282
Book TitleMurtipooja
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Master
PublisherGyan Pracharak Mandal Sirohi
Publication Year1955
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy