________________
મૃતિપૂજા
પૂજા કરનાર અને જળ, ચંદન, પુષ્પ, ધૂપ, દીપક, અક્ષત, નૈવેદ્ય, ફળ વિગેરેના જીવોને જિન ભગવાને સરખા ગયા છે. તે એકની સિદ્ધિ માટે બીજાને નાશ (હિંસા) કેમ થાય? જેમ મુસલભાને બેકડાને વધ કરીને બકરી ઇદમાં કુરબાનીની ભાવના ભાવે છે તેમ મૂર્તિપૂજામાં પાણી, ફળ, ફુલ વિગેરેને ઘાણ કાઢીને કર્મ કાપવાની ભાવના ભાવે છે.”
- જિનેશ્વર ભગવાને એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના તમામ જીવોને સરખા ગણ્યા છે એ વાત બરાબર છે. પરંતુ એકેન્દ્રિય જીવની હિંસા કરનારને અને પંચેન્દ્રિય જીવની હિંસા કરનારને સરખા હિંસક કહ્યા નથી. જે સરખા હિંસક કહેવાતા હેત તે દેશ વિરતિ અને અવિરતિ સમ્યગદ્રષ્ટિ મનુષ્ય વડે ગૃહકાર્યાદિ આરંભના કાર્યમાં હંમેશાં એકેન્દ્રિય ઓની હિંસા તે જેટલી સંખ્યામાં થાય છે તેટલી સંખ્યામાં કસાઈઓ વડે પંચેન્દ્રિય જીવની હિંસા થતી નથી. કસાઈ કદાચ. રેજના પાંચ પચવીસ બાકડાને વધ કરતો હશે પરંતુ તે દિવસે કઈ શ્રાવક ગૃહસ્થ પિતાને રહેવાનું મકાન બંધાવતે હેય અગર તો ધર્મ સ્થાનકનું મકાન બંધાવતું હોય તેમાં કેટલું સચિત્ત જળ તેણે વાપર્યું? સચિત્ત પાણીના એક બિંદુમાં અસંખ્ય અપકાયના જીનું તથા હાલની વિજ્ઞાનીક શેધથી સિદ્ધ થયેલ એક પાણીના બિંદુમાં ૩૬૪૫૦ ત્રસકાયનું (હાલતા ચાલતા જીનું) અસ્તિત્વ હોવાથી ચાલતા મકાનના કામમાં વપરાયેલા પાણીના જીવેની સંખ્યા કેટલી થઈ? કસાઈએ વધ કરેલ બેકડાની સંખ્યા કરતાં આ વપરાયેલ પાણીમાં જીની સંખ્યા વધારે કે ઓછી? એકેન્દ્રિય અને પંચેન્દ્રિય જીવેની હિંસામાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org