________________
૨૮
મૂર્તિ પૂજા
સરખા હિંસક કહેનાર કહે કે તે દિવસે વધુ હિંસક કસાઈ થયા કે આ ગૃહસ્થ ? કસાઈને દેખીને તે માણસે તેને ક્રૂર કહેશે પણ ગૃહકાર્ય માં થતા એકેન્દ્રિય જીવેાની વિરાધનાથી ગૃહસ્થ પ્રત્યે કસાઈ જેટલી ઘણા માણસે નહિ દર્શાવે તેનું શું કારણ ? એવા આરંભનાં કામ કરનાર ગૃહસ્થને ત્યાં સાધુ મુનિરાજ વહેારવા જશે પણ ગૃહસ્થ કરતાં ઓછી સંખ્યામાં પંચેન્દ્રિય જીવાને ઘાત કરનાર કસાઈને ત્યાં મુનીરાજ વહેારવા જસે તા નિંદાને પાત્ર બનશે આનું શું કારણ? આ વિચાર ડા. ગાંધીને આવ્યેા હોત તેા પ્રભુની દ્રવ્ય પૂજાને બકરી ઈદની કુરબાનીની ભાવના જોડે સરખાવવાની દૃષ્ટા ચેષ્ટા ન કરત. જિનેશ્વર દેવની મૂર્તિની દ્રવ્ય પૂજામાં હિંસા—હિંસા એમ બૂમો પાડી અને હિંસા વાળી ધર્મક્રિયાની ભગવાનની આજ્ઞા હોઈ શકે જ નહિ એવી ખેાટી દલીલેા પૂર્વક અજ્ઞાની માણસાને ઉંધુ ચતુ સમજાવવા અનેકવિધ પ્રયત્નાવાળુ લખાણ લખ્યું છે અને જાણે દયાને ઈજારા પાતે જ લીધા હોય એમ પ્રદર્શિત કર્યું" છે. પણ વાસ્તવીક રીતે હિંસા કોને કહેવાય તે જ તેઓ પેાતે સમજતા લાગતા નથી. આગળ સ્થાપના નિક્ષેપાની હકિકતમાં હિંસાની વ્યાખ્યા સમજાવાઈ ગઈ છે છતાં અહીં વિશેષપણે વિચારીએ.
પ્રભુની દ્રવ્ય પૂજામાં હિંસા છે જ નહિ
પ્રભુની દ્રવ્ય પૂજામાં કેટલાક હિંસાને દોષ માને છે. પરંતુ તે માન્યતા પણ ખાટી છે કારણ કે “ જેમાં જીવ વધ થાય છે તે સઘળી ક્રિયા
હિંસક જ છે, અથવા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org