________________
મૃતિપૂજા અને પ્રતિદીન આ પ્રમાણે દ્રવ્યપૂજા કરનાર આત્મા ક્રમે કમે અનેક કર્મની નિર્જરાવાળ બને છે. એટલે જિનેશ્વર ભગવાનની દ્રવ્યપૂજા વડે થતું પૂજન સાર્થક અને વ્યાજબી છે આ રીતે જિનેશ્વરદેવની મૂર્તિની દ્રવ્યપૂજા અંગે મજાક કરતાં ડે. ગાંધી લખે છે કે –
“એને (પ્રતિમાની પૂજાને) સેવા ભક્તિ ગણવી કે મશ્કરી ? કારણકે જેમ બ્રહ્મચારીને સ્ત્રી ધરવી તે ભકિત નહિ પણ મશ્કરી ગણાય તેમ અભેગીને ભેગ ધરવા, કંચનના ત્યાગીને ઘરેણું પહેરાવવાં, સચેતના ત્યાગી પાસે સચેત વસ્તુ મુકવી, અહિંસાની ઘોષણું કરનારની ભક્તિ માટે હિંસા કરવી એ સર્વને ભક્તિ ગણવી કે મશ્કરી?”
અહીં સમજવું જોઈએ કે જે સાચા ત્યાગી છે તે બીજાના બનાયા ભેગી કયારેય પણ બની શક્તા નથી. જે ત્યાગીઓ ભેગી બની જાતા હોત તો તીર્થંકર સમવસરણમાં સિંહાસન પર બીરાજે છે, પાછળ તેમના પ્રભામંડલ (તેજોમંડલ) ઉપર અશેક વૃક્ષ, શિર પર ત્રણ છત્ર, રત્નજડિત સુવર્ણમય હાથાવાળાં ચામરનું વીંઝણ દેવતાઓ કરે છે. આકાશમાં ધર્મચક્ર ચાલે છે–પ્રભુ સુવર્ણ કમળ પર સદા ચાલે છે તે આ ચિન્હ ભેગીઓનાં છે કે ત્યાગી એનાં? જે એ ચિત્તે હેતે છતે તીર્થકરે ભેગી બની જતા હતા તે વીતરાગ ક્યાંથી કહેવાત? એટલે પ્રતિમા પૂજનમાં પણ ભાવુકાત્મા જિનમૂર્તિનું નિમિત્ત લઈને જન્માવસ્થાને લક્ષમાં રાખી પ્રક્ષાલ કરતાં અને રાજ્યવસ્થાને લક્ષમાં રાખી મુગટ–કુંડલ-હાર પહેરાવતાં છતા ભક્તોનું કિષ્ટિબિન્દુ તે વીતરાગની ભક્તિ કરવાનું છે જેથી ભક્તના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org