________________
૧૫૭
મૂર્તિ પૂજા
આ
જૈન તરીકે ઓળખાતા કેટલાક વર્ગની ઉત્પત્તિ ભગવાન જિનેશ્વર દેવાની પ્રતિમાજીના લેાપવાને અંગે જ થયેલી હાવાથી તેઓને ટીકા, નિયુક્તિ વિગેરેના પાઠ માનવા પાલવે જ નહિ અને તેથીજ જગતમાં જેમ એક જીડાથી બચવા માટે અનેક જુડાં મેલવાની ફરજ પડે છે. તેમ આ મૂર્તિ વિધિક મતવાળાને ભગવાન જિનેશ્વર દેવની પ્રતિમાને ઉઠાવવા જતાં નિયુક્તિ આદિ અને ટીકા આદિ શાસ્ત્રા કે જેઓને આધારે પેાતેજ ગુજરાતીમાં સૂત્રોના અર્થા વિગેરે લીધા છે તે નિયુક્તિ આદિ અને ટીકા આદિને માન્ય નહિ રાખવાની ફરજ આવી પડી છે. મતવાળાએ નિયુક્તિએ માન્ય કરે તા—શ્રી આવશ્યક નિયુ ક્તિમાં આવતા ભગવાન મલ્લીનાથજીની મૂર્તિવાળુ મંદિર, ભગવાન વસ્વામીજીએ શાસન પ્રભાવનાને અંગે ફૂલા અને તેથી થયેલા ચૈત્ય પૂજા દ્વારાએ શાસનના મહિમા-ગૃહસ્થાને સંસાર પાતળા કરવામાં પુષ્પાદિકે કરાતી ભગવાન જિનેશ્વ રાની દ્રવ્ય પૂજાનું સાધનપણું-સલાકમાં રહેલા અહિ ત ચૈત્ય (પ્રતિમા)નું વંદનીય, પૂજનીયપણું વીગેરે ઘણી કિકતા એકલી આવશ્યક નિયુક્તિથીજ માનવી પડે. તેમજ દશવૈકાલિક નિયુક્તિમાં આવતા ભગવાન શય્ય ભવસૂરિજીને ત્રિલેાકનાથ તીર્થંકર ભગવાનની મૂર્તિનાં દનથી થયેલી ધર્મ પ્રાપ્તિ, શ્રી ઉત્તરાધ્યયન સૂત્રની નિયુ*ક્તિમાં શ્રી જિનેશ્વર મહારાજના ચૈત્યાદિના મહાત્સવ વખતે કરાતી બંધ, મુક્તિ વિગેરે તથા શ્રી આચારાંગ નિયુક્તિની અંદર અષ્ટાપટ્ટ વિગેરે તીર્થોની વંદનીયતા તથા આરાધ્યતા અને સૂર્યડાંગ નિયુક્તિમાં આદ્ર કુમારને ભગવાન યુગાદિ દેવની પ્રતિ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org