________________
મૂર્તિપૂજા કે “હિન્દ મેં ઈસ્લામ સંસ્કૃતિકા આગમન હેને કે બાદ મૂર્તિ વિરોધ કે આન્દોલન પ્રારમ્ભ હુએ.”
દિ. વિદ્વાન નાથુરામ પ્રેમી કહે છે કે–લેકશાહ પર કિસ ધર્મક પ્રભાવ પડાથા? મેરા ખ્યાલ હૈકિ ઈસ્લામ (મુસ્લીમ) ધર્મકાહી પ્રભાવથા.
ઐતિહાસિક-મર્મજ્ઞ પ્રકાર્ડ વિદ્વાન શ્રીમાન્ રાખલદાસ વનજીએ પિતાને એ અભિપ્રાય પ્રગટ કર્યો છે કે-આજથી ૨૫૦૦ વર્ષ પૂર્વે જૈન ધર્મમાં મૂર્તિપૂજા હતી. શ્રીમાન કેશવલાલ હર્ષદરાય ધ્રુવ–ભારતીય પુરાતત્ત્વરે જાહેર કર્યું છે કે-કલિંગ કે શિલાલેખસે સ્પષ્ટ છે જાતા હેકિ આજસે ૨૩૦૦-૨૫૦૦ વર્ષ પૂર્વે પણ જૈનમાં મૂર્તિપૂજા આમતૌરસે પ્રચલીત થી.
કૌટિલ્ય અર્થશાસ્ત્રના ૩-૧૮ ને કાનુન એ બતાવે છે કે સામ્રાટ ચંદ્રગુપ્તના રાજ્યમાં દેવમંદિરની વિરૂદ્ધ જે કેઈ જેમ તેમ બેલે તે મહાન દંડને પાત્ર ગણતે. આવા અનેક અભિપ્રાય ઉપરથી સાબિત થાય છે કે વિદ્વાને મૂર્તિપૂજાને કદાપી વ્યર્થ કહેજ નહિ. ડો. ગાંધી લખે છે કે
લંકાશાહે કે તેમના સ્થાનકવાસી અનુયાયીઓએ સૂત્રોના પાઠમાં કાંઈ પણ ફેરફાર કર્યો નથી. પરંતુ મૂળ સૂત્રોની નિયુક્તિઓ, ભાવે, ચૂણુંઓ વગેરે બનાવી તેની અંદર મૂર્તિપૂજાની વાતે, પાઠ ઘુસાડી દીધેલા એવા પાઠવાળી નિર્યુક્તિઓ વગેરે લેકશાહે અને તેમના અનુયાયી સ્થાનકવાસીઓએ માન્ય કરેલ નથી. એટલે કે મૂળમાં નહિ તેવું નવું જિનાજ્ઞા વિરૂદ્ધનું ઘુસાડવાનું કામ તે મૂર્તિના પક્ષકારેએ જ કરેલ છે.”
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org