________________
સૂતિ પૂજા
ડે. ગાંધી લખે છે કે
પિતાની મરજી પ્રમાણે ઈતિહાસ જોડી કાઢીને શુદ્ધિ કરનારને દેષિત બતાવવા તે મહાપાપ છે”
ડે, ગાંધીના આ કથાનક અનુસાર ફેંકાશાહનું જીવન પૃથફ પૃથફ રીતે લખી સમાજને શંકાશીલ બનાવવાનું પાપ તે સ્થાનકવાસી લેખકે એજ વેર્યું છે. સંતબાલજની ધર્મપ્રાણ લેકશાહની લેખ માલા, વાડીલાલ મોતીલાલે લખેલ અિતિહાસિક નેધ, સ્થા. મુનિ જેઠમલજીએ લખેલ સમક્તિ સાર ગંથ, સ્થા. મુનિ મણિલાલજીએ લખેલ પ્રભુવીર પટાવલિ આ બધામાં લેકશાહના જીવન અંગે ક્યાંય પણ એક સરખું લખાણ નથી. આથી જ જનતામાં પાકે વિશ્વાસ પેદા થાય છે કે માત્ર સંપ્રદાય મેહથી આકર્ષાઈ મૂર્તિ વિરેધક મતના ઉત્પાદકને મિથ્યા ઉપમાઓથી લેખકે નવાજ્યા છે અને જનતાને તેમનું ધ્યેય સમજાઈ ગયું છે. એટલે અનેક જૈન અને જૈનેતર વિદ્વાનોએ મૂર્તિપૂજા અવશ્ય જરૂરી હોવાની ઉદ્ઘોષણાઓ કરી છે. જુઓ નીચેના વિદ્વાને શું કહે છે?
યુરોપના મહાન કાન્તિકાર ડે. સેક્રેટિજે (શુકરાત)
“મૂર્તિપૂજા છુડાનેસે લેગકી અજ્ઞાનતા ઘટેગી નહિ પર ઉલ્ટી બઢતી જાયગી યા તે મિશ્રવાસિક શાંતિ મૂર્તિ પૂજા છેડ મગર વ બીલાડાકી પૂજા કરેગા યા નાસ્તિક હેકર કુછબી નહીં કરેગા.”
ઇતિહાસ મર્મજ્ઞ અંગ્રેજ મહિલા સ્ટીવન્સન કહે છે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org