________________
મૂર્તિપૂજા ધના થાય છે. તેમજ પૂજા ટાઈમે ભેગ-ઉપભેગના વ્યાપારની ચિંતવના બલવું વગેરેનો સર્વથા નિષેધ કરાય છે. એમ સાતમા વ્રતની પણ આરાધના થાય છે. તથા પૂજનના અવસરે જ સાત પ્રકારની શુદ્ધિ જાળવવા ફરમાવ્યું તેમાં મનશુદ્ધિ જણાવી. આ બધા પ્રકારો વિચારતાં જણાય છે કે પૂજનડાલે આર્તધ્યાનાદિ થાય નહિ. પ્રમાદ સેવાય નહિ, પાપમય ઉપદેશાદિ કરાય નહિ, એમ આઠમા વતની પણ આરાધના થાય છે. ભાવ પૂજાની શરૂઆતમાં ત્રીજી નિસિહી બેલે એથી પૂજક સમજે છે કે મારે સાવદ્ય વેગને નિષેધ છે, અને સામાયિકનું સ્વરૂપ પણ તેવું જ કહ્યું છે એમ પૂજાના ટાઈમે નવમા વ્રતની પણ આંશિક આરાધના થાય છે.
પહેલાં કહ્યું કે-પૂજાના અવસરે પ્રભુની સામે જેવું. બાકીની ત્રણ દિશામાં ન જેવું, આથી દિશાને સંક્ષેપ કર્યો અને ત્રણ નિસિહીમાં બીજી અને ત્રીજી નિસિહી કહેતી વખતે પૂર્વના આશ્રવ નિષેધને સકેચ કરાય છે, જેથી વ્રતને સંક્ષેપ્યા. એમ પૂજકાલે એ બંને રીતે દશમા વ્રતની આરાધના થાય છે.
પ્રભુદેવની પૂજા કરતી વખતે આહાર અબ્રહ્મ (મૈથુન) વગેરેને નિષેધ તે હેયજ છે. આથી અગીઆરમા વતની આંશિક આરાધના થાય છે.
જ્યારે અંગપૂજા કરીને ઉત્તમ શ્રાવકે અપૂજા કરે છે તે વખતે પ્રભુની આગળ નૈવેદ્ય વગેરે મૂકે છે. આ રનપાત્રને દાન દીધું કહેવાય. એમ બારમા અતિથિ સંવિભાગ નામના વતની પણ દેશથી આરાધના થાય છે. વળી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org