________________
મૂર્તિપૂજા જિનેશ્વરદેવની પૂજા કરવામાં સામાયિકાદી છ આવશ્યકની પણ સાધના થાય છે.
પ્રથમ જણાવ્યા મુજબ ભાવપૂજાની શરૂઆતમાં ત્રીજી નિસિહી બોલવાથી સામાયિકના સ્વરૂપમાં આવી જાય છે એટલે સામાયિક નામે પ્રથમ આવશ્યક થયું.
ચિત્યવંદનમાં લેગસ્સ સૂત્ર બાલવાવડે ચઉવિસ નામે બીજું આવશ્યક થાય છે.
* ત્યારબાદ ચૈિત્યવંદન કરતાં “જાવંત કેવિસાહુ” સૂત્ર વડે ગુરૂવંદન નામે ત્રીજું આવશ્યક થયું. - ત્યારબાદ ભાવવાહી સ્તવન વડે પૂજક પિતાના પાપ કૃત્યને પશ્ચાત્તાપ કરે છે તે પ્રતિક્રમણ નામે ચોથું આવશ્યક થયું.
પછી જયવીયરાય-અરિહંત ચેઈઆણંતસ્સઉત્તરીઅન્નગ્ધ કહ્યા બાદ કાઉસગ્ગ કરાય છે તે પાંચમું આવશ્યક થયું.
ત્યારબાદ પ્રભુદેવ સમ્મુખ યથાશક્તિ પચ્ચકખાણ કરાય છે તે છડું આવશ્યક થયું.
આ મહા લાભદાયક પૂજનકાળ છે એમ સમજીને ઉત્તમ ભવ્ય શ્રાવકેએ ત્રિકાલ જિનપૂજા કરી માનવભવ સફલ કરવું જોઈએ.
મૂર્તિપૂજા અનાદિની છે તેની સાબિતી
મૂર્તિપૂજા અનાદિની છે તેની પુષ્ટિમાં નીચે મુજબ ધર્મોના દાખલા છે.
બૌદ્ધધર્મ કે જેના ઉત્પાદક ગૌતમ મુનિ આશરે બે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org