________________
મૂર્તિ પૂજાની પ્રાચિનતા અને સાકતા
૧૧
પ્રાયથી નામનું ઉચ્ચારણ થાય તે તે વસ્તુઓના જ મેધ કરાવવામાં નામ ઉપયાગી છે.
66
એટલે એ ધ્યેયને અનુલક્ષીને “ નામ નિા નિનામા” શ્રી જિનેશ્વર દેવાનાં શાંતિનાથ વીગેરે નામેા તે “ નામજિન ” કહેવાય છે, એમ કહ્યું તે ખરાખર છે. જો એ પ્રમાણે નામ જિનની વ્યાખ્યા ન થતી હાત તે લેગસ સૂત્રમાં જે ચાવીસે તીર્થંકરનાં નામ લઈને સ્તવના કરી છે તે નિર ક ઠરત. જિનેશ્વરના નાંમ ઉચ્ચારણના સ્પષ્ટપણે ઇન્કાર ન કરી શકાય એટલે ડૉ. ગાંધીએ એક યુક્તિ ઉપસ્થીત કરી કે “ નામજિન કહ્યું તે નામ સંજ્ઞા છે. ફક્ત નામ નથી.” એટલે તેઓનું કહેવું એમ છે કે જિનેશ્વરનું જે નામ છે તે નામ નિક્ષેપ ન કહેવાય. નામ સજ્ઞા અને નામ એ બન્નેને તેઓ અલગ ગણે છે. વાંચક વિચારે કે નામ સંજ્ઞા-નામ કે નામ નિક્ષેપ એ બધું વસ્તુતાએ કઈ ભિન્ન નથી. જે જે પદા વસ્તુરૂપે એક ચીજ છે, તેની સંજ્ઞા સમજવાને માટે વણુ સમુદાયના નિક્ષેપે કરીને સમજવું તેનું નામ નિક્ષેપ છે. એટલા માટે નામ સંજ્ઞા-નામ કે નામ નિક્ષેપને ભિન્ન ભિન્ન કથારે ય પણ મનાય નહિ. લેાગસ્સનું ખીજું નામ સ્તવ ” કહેવાય છે. ડા. ગાંધીના મત પ્રમાણે નામ જિનને નામ નહિ માનતાં સંજ્ઞા મનાતી હોત તેા લેાગસ્સનું નામ પણ નામસ્તવને બદલે સજ્ઞાસ્તવ કહેવાત. પણ એમ નથી.
નામ
,,
જીએ ભક્તામર સ્તેાત્રમાં શ્રી માનતુંગ સૂરિમહારાજ શું કહે છે. આપાદકડ મુરૂ શંખલવેતિાંગા, ગાઢ બૃહન્નિગડ કોટિનિષ્ટજ ઘાઃ ત્વનામ મન્ત્ર મનિશ' મનુજાઃ સ્મરન્તઃ સઘઃ સ્વયં વિગતબન્ધ ભયાભવન્તિ !
Jain Educationa International
cr
For Personal and Private Use Only
www.jainelibrary.org