SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ મૂર્તિ પૂજા નિયુક્તિ આદિમાં નવું જિનાજ્ઞા વિરૂદ્ધનું ઘુસાડી દેવાનુ` ડા. ગાંધી કહે છે તેટલા માત્રથી તે ખાટી ઠરતી નથી. માત્ર મૂર્તિપૂજાના દ્વેષથી જ તેએએ અને તેમના માન્ય પથને અનુસરનારાએની એ વાાલ છે. માત્ર મૂર્તિ સિવાય નિયુક્તિ આદિની હકિકતને કબુલ રાખનારાઓનું કહેવું કેટલું સત્ય છે તે વાંચકેાને આપે।આપ સમજાઈ જાય તેવું છે. મૂર્તિપૂજા અર્વાચિન છે એમ તેા તે કોઈ રીતે સાષિત કરી શકે તેમ નથી. તેમનાજ પંથના લેખકે મૂર્તિપૂજાને અર્વાચિન (નવી) ઠેરાવવાને એકબીજાથી ભિન્ન ભિન્ન રીતે લખવાથી તેમનુ કપાલ કલ્પિતપણું આપેાઆપ સિદ્ધ થઈ જાય છે જુએ તે માટે તેમના લેખક કેવી રીતે પકડાઈ જાય છે? ૧૬૮ (૧) આજથી પચાસ સાએઠ વર્ષો પૂર્વે સ્થાનકવાસી સમાજની માન્યતા એવી હતી કે ભગવાન મહાવીરના નિર્વાણ પછી ૧૦૦૦ વર્ષ સુધી એટલે દેવિદ્બેગણું ક્ષમાક્ષમણે શાસ્ત્રો પુસ્તકારૂઢ કર્યાં ત્યાં સુધી શુદ્ધાચારી પૂર્વધર આચાર્ય થયા, ત્યારબાદ શિથિલાચારી આચાર્યાંએ પોતાના સ્વાર્થ માટે મૂર્તિ એની સ્થાપના કરી મૂર્તિપૂજા ચલાવી. (૨) સ્થાનકવાસી સાધુ હ ચન્દ્રજીએ પેાતાની “ શ્રીમદ્ રાજચંદ્ર વિચાર નિરિક્ષણ ” નામના પુસ્તકમાં પૃષ્ઠ ૨૨ મે ૫. બેચરદાસ રચિત જૈન સાહિત્યમાં વિકાર થવાથી હાનિ ” નામે પુસ્તકના આધારે લખ્યું છે કે ભગવાન મહાવીર પછી ૮૨૨ વર્ષે જૈન મૂર્તિની સ્થાપના થઈ. તે સમય પહેલાં જૈનોમાં મૂર્તિપૂજા ન હતી. ܕ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005282
Book TitleMurtipooja
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Master
PublisherGyan Pracharak Mandal Sirohi
Publication Year1955
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy