SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ મૂર્તિ પૂજા ઘણા જૈન જૈનેતર થતા અટકયા, અને તેમ કરવામાં એ આચાર્યોએ જૈન સમાજ પર મહાન ઉપકાર કર્યો છે એમ કરવામાં જરાએ અતિશયાક્તિ નથી ! ’ અહિયાં નિપ્ક્ષ મુમુક્ષુએએ વિચાર કરવા જોઈ એ કે ભગવાન મહાવીર સ્વામી પછી ૯૮૦ વર્ષે દેવઢ્ઢગણિ ક્ષમાક્ષમણજીએ જન સૂત્રોને પુસ્તકારૂઢ કર્યાં, ત્યાં સુધી તે સુવિહિત આચાર્યાં હોવાના સ્વીકાર થઈ જાય છે, કારણકે તે સૂત્રો શ્વેતામ્બર સમુદાયના ત્રણે ફીરકાને માન્ય છે અર્થાત્ તે સૂત્રો પર આજ પણ શાસન ચાલી રહ્યું છે. તે સમયની પછી શિથિલાચાર અને મૂર્તિઓ પ્રચલિત હાવાનુ સ્થાનકવાસી સમાજ સ્વીકાર કરે છે. જ્યારે સ્થા॰ સાધુ હ ચન્દ્રજી તેનાથીયે ૧૫૮ વર્ષ પહેલાં એટલે મહાવીર નિર્વાણુ ખાદ ૮૨૨ વર્ષે શિથિલાચાર અને મૂર્તિનુ અસ્તિત્વ કહે છે, અને વાડીલાલ મેાતીલાલ તેા તેથીએ ૪૦૦ વર્ષ આગળ વધી મહાવીર નિર્વાણુ માદ ૬૦૦ વર્ષે શિથિલાચારી આચાર્યોં દ્વારા મૂર્તિ એની સ્થાપનાનાં સ્વપ્ન દેખી રહ્યા છે પણ એ લખવા સમયે તેઓશ્રી પાતાના પૂર્વજોની કલ્પનાને મીલ્કુલ ભૂલી જાય છે કે ભગવાન મહાવીર સ્વામી પછી ૨૦૦ વર્ષોમાં શિથિલાચાર સમજાય તા ૩૨ સૂત્ર પણ શિથિલાચારીઆએ લખેલાં સમજવાં જોઇએ. કારણકે સૂત્રો તા મહાવીર નિર્વાણુ ખાઇ ૯૮૦ વર્ષ એટલે શ્રી વાડીલાલના અભિપ્રાય મુજબ શિથિલાચાર અને મૂર્તિ પૂજા પ્રવા પછી ૪૦૦ વષે લખાયાં છે. અહિયાં પૌર્વાત્ય એવ’પાશ્ચાત્ય વિદ્વાનેાની શેાધખાળે પ્રાચિનતાનાં એટલાં બધાં સાધન ઉપસ્થીત કરી દીધાં Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005282
Book TitleMurtipooja
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Master
PublisherGyan Pracharak Mandal Sirohi
Publication Year1955
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy