________________
પ્રસ્તાવના. લેખકઃ–આચાર્યદેવ-શ્રીચંદ્રસાગરસૂરીશ્વરજી મહારાજ. છે સંસાહિતપૂર-થશવરપાનાથ વિનયતમા
- સક્લ મંત્ર-તંત્ર-ચંદ્રાધિરાજરાજેશ્વર-શ્રી સિદ્ધચક્રમહાયંત્ર-સ્થિતત્રિકાલવતિ શ્રી દેવ, ગુરૂ, ધર્મને હૃદયમાં ધારણ કરીને, અને વિશ્વજનમને વાંછિતપૂરક-શ્રીશંખેશ્વર પાર્શ્વનાથને બહુમાન પુરસ્સર વંદન કરીને આ મૂર્તિ પૂજા નામની પુસ્તિકાની ( દ્વિતીયાવૃત્તિરૂપે પ્રસિદ્ધ થતી પુસ્તિકાની) પ્રસ્તાવનાને અત્ર પ્રારંભ થાય છે.
ગ્રંથનું સાર્થક-નામ, આ પુસ્તિકાનું નામ “મૂર્તિપૂજા” છે. આ નામ બે શબ્દથી બનેલું છે. આ નામમાં એક શબ્દ મૂર્તિ છે, અને બીજો શબ્દ પૂજા છે. આ બન્ને શબ્દથી બનેલ સાર્થક નામ મૂર્તિપૂજા પુસ્તિકાનું રાખેલ છે. વિશ્વમાં અન્ય દર્શનેના સંસ્થાપકેની, અન્ય મત-મતાંતેરેના ઉત્પાદકેની, રાજા-મહારાજા–અમલદારોની, દેશનેતાઓની, દેશ માટે પ્રાણુ સમર્પણ કરનારાઓની, અને જિનેશ્વર ભગવતેની પણ મૂર્તિઓ–આકાર–સ્થાપના-ચિ-છબીઓ પ્રતિબિંબ–પાળીયા વિગેરેને મૂર્તિ સ્વરૂપ વિદજજન સમુદાય માને છે, સ્વીકારે છે અને આદર બહુમાનથી પૂજે છે-સત્કારે છે અને સન્માને છે. તે પછી આ મૂર્તિપૂજા પુસ્તિકામાં જિનેશ્વર ભગવંતની જ મૂર્તિ અને તે જ મૂર્તિઓની જ પૂજા-દર્શન-વન્દન-સત્કાર સન્માન કરવાં ઉચીત છે; એ શા ઉપરથી સ્વીકારવું ? એ અત્ર પ્રાસંગિક પ્રશ્ન થાય તે સંભવિત છે, પરંતુ આ ઉપસ્થિત થયેલ પ્રશ્નનું સમાધાન સાહિત્યકાર અને જૈનશાસ્ત્રકારોએ સુંદર સરળ રીતિએ ક્રમશઃ પ્રસંગ પ્રકરણથી અને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org