________________
૩૦
નાદિ અનિવાયૅ આવશ્યક સ્વીકારવાની ભલામણ કરે છે. એટલું જ નહિં પણ ઐતિહાસિક સત્ય શોધક–સુવિવેક–અભ્યાસીઓને માધિખીજના લાભાથે, પ્રાપ્ત થયેલ ધિમીજના ટકાવાર્થ, વન્દન—પૂજનસત્કાર–સન્માનાદિ તથા વિશિષ્ટ લાભાથે, દ્રવ્ય-ભાવ વિઘ્નોના વિવેકાથે, અને તે સર્વ' વિશ્નોને વિદારણ કરીને નિરૂપદ્રવ સ્થાનભૂત શ્રી પરમપદ પ્રાપ્તિ અર્થે, પ્રભુ પ્રતિમાની (પ્રભુ આકૃતિ-પ્રતિબિંબ–આકાર–મૂર્તિસ્થાપના ખીની) પણ આવશ્યકતા સ્વીકાર્યાં વગર ચાલે તેમ નથી અને આ વાતને ચૈત્યવંદન ભાષ્ય અને “ અરિહંત ચેયાણુ ઇત્યાદિ સૂત્રેા સમર્થન કરે છે.
/
સત્યનું પરીક્ષણ
ઘડીયાળ વસ્તુનું નામ
ખેલવા સાથે તે ઘડીયાળ પાનેા આકાર, તે ઘડીયાળ નામના પદાર્થમાં વપરાએલ લેાખંડની તાંબાની કાચની હીરાની સઘળી સામગ્રીરૂપ દ્રવ્ય અને નિયમિત અવસર જણાવતી ચાલુ ધડીયાળરૂપ ભાવ એ ચારે વિભાગ નજર સન્મુખ ઉપસ્થિત થાય છે. સેંકડા પદાર્થોના ચિત્રામાંથી લાવા ” આવું કહેનાર શિક્ષકના મેઢાથી શબ્દો વિદ્યાથી ધડીયાળનું ચિત્ર રજુ કરે છે. શિક્ષક ખીસ્સામાંથી કાઢીને વિદ્યાર્થીને બતાવે છે, પર પત્થર સાથે અથડાવાથી ફુટે છે (કાચ ભાંગે છે ), કાંટા જુદા પડે છે. ધડીયાળને સામાન વેર વિખેર થાય છે તે અવસરે પણ્
ધડીયાળનું ચિત્ર નીકળતાંની સાથે પોતાની ઘડીયાળ
અને બતાવતાં ભોંય
'
વિદ્યાથી ધડીયાળ ફુટી એમ કહે છે પણ કાચ ફુટયે લેાખંડને ભંગાર થયા ’’ વિગેરે ખેલતા નથી. ફુટેલી ઘડીયાળના ભંગાર લેઈને જતા વિદ્યાર્થિને પુછે તે પણ તે કહે છે કે—
"(
ભાંગેલી ઘડીયાળ ઠીક કરાવવા જાઉં છું'
પણ ધડીયાળ સિવાય બીજા શબ્દના વપરાશ કરતા નથી. આથી ઘડીયાળ રૂપે નથી એવી ઘડીયાળની સધળી સામગ્રીને ઘડીયાળ થનાર
Jain Educationa International
ઃઃ
” એમ કહે છે
For Personal and Private Use Only
www.jainelibrary.org