________________
૩૧
દ્રવ્ય તરીકે બેલે છે, અને પ્રચારે છે. બાળક પણ સત્ય પદાર્થને બેલવામાં, લખવામાં, સમજવામાં, સમજાવવામાં, વ્યવહાર પ્રસિદ્ધ સત્ય પદાર્થોને અ૫લાપ કરી શકતો જ નથી, કારણ કે પદાર્થની પરીક્ષા કરવામાં તે છેક ઉત્તીર્ણ થયું છે. ભાંગી ગયેલ ઘડીયાલની વેરવિખેર સામગ્રીઓને ધાતુને ભંગાર, અને કરન્સી બેંકની નોટને કાગળને ટુકડો કહે એમાં જેટલી મૂર્ખતા છે તેના કરતાં વધુ મૂખઈ પ્રભુપ્રતિમાને પાષાણને ટુકડે કહેવામાં છે, કારણ કે આવું મુખઈ ભરેલું બેલનાર, લખનાર એ બાળક જેટલી પણ પરીક્ષણ શક્તિ વગરને છે.
વ્યવહારિક સત્યેનું પરીક્ષણ કરવાની બુદ્ધિ પણ પ્રબળ પુન્ય. પ્રભાવે પ્રાપ્ત થાય છે. આથી જ પ્રભુ પ્રતિમાને પાષાણને ટુકડે કહેવાની–લખવાની બાળ ચેષ્ટાઓ વિરામ પામશે ત્યારે જ શ્રી ગેડી પાર્શ્વનાથની ગંભીર બીનાઓ, શ્રી સ્થંભન પાર્શ્વનાથની અવિહડ આરાધના કરનાર નવાંગી વૃત્તિકાર શ્રી અભયદેવ સૂરિજીની આશ્ચર્ય ચકિત ઘટનાઓ, દરેકે દરેક જિનમંદિર, તીર્થોની સ્થાપના-પ્રતિષ્ઠાદિ અવસરે જેઓનું નામ શાસનમાં અતીવ પ્રસિદ્ધ પામેલ છે તે શ્રી જીરાવલિ પાર્શ્વનાથના પવિત્ર પ્રસંગે, શ્રી ચારૂપ તીર્થપતિને શિલાલેખ સ્થિત સાહિત્ય-સંદર્ભો, અને પાટણ, વાણારસી, શંખેશ્વર તીર્થના મહિમાવંત પ્રસંગે વાંચવાનું–વિચારવાનું, પરિશીલન કરવાનું સૌભાગ્ય જરૂર સાંપડશે. જે સુવિકિના હૃદયમાં શાસનમાન્ય શ્રદ્ધાને વેગ. અખલિત વહ્યા કરે છે, તેવાઓને આ અતિહાસિક સત્યાલંબનથી. વિચારજીવન અને વર્તન જીવન અતીવ પગભર બને છે.
સત્યને અપલાપ મૂર્તિપૂજાને વિરોધ કરે એટલે જૈનશાસનની સઘળી માન્યતાએને અને આરાધનાઓને વિરોધ કરવા જેવું છે. એકલાં સૂત્ર માનનારા વર્ગ મૂર્તિના પ્રસંગે કાઢી નાખીને ગણધર ભગવંતને પણ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org