________________
૨૦
મૂર્તિપૂજા ભાવાર્થ-જીવહિંસા અશુભ ભાવનાનું કારણ બને તે હિંસા કહેવાય છે. અને અશુભ ભાવનાનું કારણ ન બને તે તે હિંસા અહિંસા સમજવી જોઈએ. જેમ પાણીમાં બુડતી સાધ્વીને બહાર કાઢવી તેમાં દેખવામાં અપકાયની હિંસા છે પરંતુ અશુભ ભાવના નહિ હેવાથી તે અહિંસાજ છે, “સુન પર નો-મ-નો-મા-ત્તમયામ”
શ્રી ભગવતી સૂત્ર શ૦ ૧-૨ ભાવાર્થ–જ્યાં શુભ ગની પ્રવૃત્તિ છે ત્યાં ન તો આત્મારંભ છે ન પરારંભ છે અગર ન ઉભયારંભ છે. અર્થાત્ શુભ ભાવના છે તે સંવરજ છે.
जे जत्तियाय हेउ भवस्सते चेव तत्तिया मुक्खे ।
सर्व एव ये त्रैलोक्यो दरविवर वर्तिनो भावा रागद्वेष मोहात्मनां पुसां संसार हेतवो भवन्ति, ते एव रागादि रहितानां श्रद्धोमता मज्ञान परिहारेण भवन्ति. इति ।।
શ્રી એઘિનિયુક્તિ સૂત્ર” ભાવાર્થ–ત્રણ લેકમાં જે પદાર્થ રાગદ્વેષ–મેહ એવું અશુભ ભાવનાવાળાને રાગ (કર્મ બન્ધન)નું કારણ છે તેજ પદાર્થ રાગરહિત અપ્રમાદિ એવી શુભ ભાવનાવાળા જીવને વૈરાગ્યનું કારણ થાય છે.
આ પ્રમાણે શાસ્ત્ર વાક્યોથી દરેક સમજદાર બરાબર સમજી શકશે કે હિંસા-અહિંસાનું મૂળ કારણ શુભાશુભ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org