________________
૧૯
યુગમાં યુવા પૂર્વાંગ્રહમાં જકડાઈ રહે એ શકય નથી. તેમ જ મૂર્તિની પ્રાચિનતાને ઉપાદેયતા લાગતા આજે પૂર્વગ્રહ ત્યાગી કેઇ આત્માએ મૂર્તિની આયતા તરફ વળી રહ્યા છે, અને વિચારા સમજી પણ શકયા છે કે આરંભ સમારંભમાં ખદબદી રહેલા એવા આપણે મૂર્તિપૂજામાં કંપી ઉઠવું એ કેવળ આત્માને ઠગવા જેવું છે. માટે ગૃહસ્થાને શ્રેયમાર્ગે ચઢવા વિતરાગદેવની દ્રવ્ય પૂજા પણ આવશ્યક છે, અને આત્માતિ સન્મુખ થવાના અમેધ ઉપાય છે. મૂર્તિપૂજા નામના આ ગ્રંથમાં મૂર્તિ પૂજા વિષે સારા પ્રકાશ પાડવામાં આવ્યો છે. અનેક લીલ અને શાસ્ત્રીય પૂરાવાથી તેની સાખીતી આપવામાં આવી છે. એટલું જ નહિ પણ મૂર્તિ પૂજાથી પીછેહટ કરનાર વગ કયારે ઉપસ્થીત થયે અને તેમાં કેટલું તથ્ય છે વિગેરે તે વખતની સમકાલીન ઐતિહાસીક ખીનાપર આધારભૂત પ્રકાશ પાડ્યો છે. વળી મૂર્તિને નહિ માનનાર વર્ગના ઉપદેશકે પણ પ્રકારાન્તરે મૂતિ સ્વીકારે છે. એ બાબત ફાટા વિગેરે આપી નક્કર પ્રમાણો રજુ કર્યો છે. તેથી સાખીત થઈ શકે છે કે આ રીતે જો અન્યમૂર્તિએ સ્વીકારાય તે પરમતારક જિનેશ્વરદેવની મૂર્તિ તો જરૂર આવ્ય છે અને તે નહિ માનવાનું મહાપાપ ભવભીરૂ આત્મા નહિ જ કરે.
માસ્તર ખૂબચંદભાઇએ આ ગ્રંથની સંકલનામાં સારી મહેનત લીધી છે, જે કાઇપણ પ્રકારના પૂર્વગ્રહ સિવાય સરલ હૃદયે સાદ્યન્ત વાંચવામાં આવે તે તથ્યના ગદ્વેષકાને આમાંથી ધણું જાણવા મળશે એટલું જ નહિ પણ મૂર્તિ સંબંધી ભ્રમનો ભૂક્કો થશે અને મૂર્તિ પૂજા વિષે સાચી શ્રદ્દા થયા વિના નહિ જ રહે.
tr
""
જૈન લેખ સંગ્રહ, તેમજ માનનીય આણુજી કલ્યાણજીની પેઢી તરફથી તાજેતરમાં પ્રગટ થયેલ જૈન તીથ સર્વીસ ગ્રહ ના વિશાળ કાવ્ય ગ્રંથામાં મૂર્તિની પ્રાચિનતા ખાબત ગળામુડ ( ભરપુર ) સાહિત્ય વિદ્યમાન છે જેમાં ઈ. સ. પૂર્વે અને વિક્રમપૂર્વેના કઈ જુગજીના પ્રત્યક્ષ મળી આવેલા અને મેાજીદ લેખા આજે ડાંડીપીટીને મૂર્તિની
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org