________________
મૂર્તિપૂજા
૧૭૧ ભની તે લેકશાહના અનુયાયીઓ પણ અનુમોદના કરે છે તે લંકાશાહે જિનમૂર્તિની પૂજામાં થતી જલ-પુષ્પ– ધૂપ આદિની પૂજામાં કેવા પ્રકારની ઘેર હિંસા માની ?
- ઠીક! ઘડીભર માની લો કે! તીર્થંકર પરમાત્મા કરતાં વધુ દયાના સાગર લોકાશાહને તે પૂજામાં એકેન્દ્રિય જીવની હિંસાથી કંપારી છૂટી પણ: સામાયિક-પ્રતિક્રમણદાન-દયા એ કાર્યો પ્રત્યે કંપારી છૂટી તેનું શું કારણ? અને પ્રથમ એ કાર્યોને નિષેધ કરી પછી તેની છૂટ આપી તેનું શું કારણ?
3. ગાંધી લખે છે કે –
લોંકાશાહે દાન દેવાની કદી બંધી કરી જ નહોતી તે પછી પાછળ દાન દેવાની છુટ આપી એમ કહેવું એ પણ જુઠું વિધાન છે.”
ભાઈ ગાંધી! નીચેની હકિકત વિચારે તે તેમને સ્પષ્ટ માલુમ પડી જાય કે સત્ય વિધાન છે કે જુઠું વિધાન છે? જુઓ ! લંકાશાહના સમકાલીન ત્રણ મહાન લેખકે શું કહે છે?
પં. લાવણ્યસમયજી વિસં. ૧૫૪૩
मति थोडी नई थोडं ज्ञान, महियळ बडु न माने दान । पोषह पडिकमण पच्चखाण, नहि माने ए इस्यो अजाण । जिनपूजा करवा मति टली, अष्टापद बहु तीर्थ वलो । नवि माने प्रतिमा प्रासाद, ते कुमति सिऊ केहु वाद ।
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org