________________
મૂર્તિ પૂજા
૧૩૦
તા તેણે સુતા સમાજને જાગૃત કર્યાં અને ઉલ્ટી મદિરામૂર્તિઓની ખૂબ વૃદ્ધિ થઇ. જેથી માલુમ પડે છે કે લાંકાશાહે કરેલા વિરૂદ્ધ ઉપદેશથી જનતાની શ્રદ્ધા મંદિર– મૂર્તિયેા પર ન્યુન થવાને બદલે તે શ્રદ્ધા વિશેષપણે વૃદ્ધિને પામી, અને એજ પૂરાવા લાંકાશાહે કરેલ પ્રરૂપણા તરફ તે સમયની જનતાને વિરૂદ્ધ દર્શાવે છે. મંદિરાને નામે હિંસા થતી હોવાનું કહેનારાઓને પૂછીયે છીયે કે શું મંદિઊના નામ પર ઘેટાં બકરાં કપાતાં હતાં? કે મનુષ્યાનું અલિદાન દેવાતું હતું ? કે શું થતું હતું ? કે જેથી લેાંકાશાહુને તે બંધ કરાવવા નવા મત ઉત્પન્ન કરવા પડયો
હવે કદાચ તેઓ એમ કહેતા હોય કે તે સમયે મંદિરને માટે પત્થર-પાણી-ચૂના. તથા મૂર્તિ પૂજાનેઅંગે જલ-ચંદન-ફૂલ-ફૂલ-ધૂપ આદિની પ્રક્રિયામાં જે જીવહિંસા થતી હતી તે લાંકાશાહે બંધ કરાવી.
કેવી વિચિત્ર દલીલ ! જાણે દયાના દરિયા તેજ પાકયા ! અનેક સુવિહિત–પૂર ધર જૈનાચાર્યાને જે કામમાં હિંસા ન સમજાઈ તે કામમાં લાંકાશાહને હિંસા સમજાઈ. અરે! જૈનાચાર્યાની વાત તેા એક ખાજી રહી પણ ખુદ તીથ - રાને જેમાં હિંસા ન સમજાઈ તે શ્રીમાન્ લેાંકાશાહને સમજાઈ ? આ હિસાબે તા તીર્થંકર કરતાં પણ વધુ દયાળુ તેઓ લાંકાશાહને માનતા હશે. કેમકે ભગવાન તીર્થંકરાના સમવસરણમાં ગાડાંનાં ગાડાં ભરાય તેટલાં સચિત પુષ્પાની વૃષ્ટિ થતી હતી, અનેક ધૂપ-દીપ પ્રગટાવતા, સમવસરણની ભૂમિમાં સુગંધી જલના છંટકાવ થતા તે આર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org