________________
મૂર્તિ પૂજાની પ્રાચિનતા અને સાકતા
તે પરમાત્માની પ્રતિમાએ તે સ્થાપના જિન કહેવાય છે. તીર્થંકર નામકર્મ બાંધ્યું હોય એવા શ્રી તીથ કર પરમાત્માના જીવ તે દ્રવ્ય જિન કહેવાય છે.
સમવસરણમાં ધર્મોપદેશ આપવા માટે બિરાજમાન સાક્ષાત્ શ્રી જિનેશ્વર દેવ તે ભાવજિન કહેવાય છે.
મૂર્ત્તિપૂજા પુસ્તકની પ્રથમાવૃત્તિના અવલેકનકાર ડૉ. એન. કે. ગાંધી સ્થાનકવાસી જૈન સમાજના “ જૈન સિદ્ધાંત” માસિક વ ૮: સ. અંક ૮૭ ઓગષ્ટ ૧૯૫૪ ને પાને ૨૨૩ થી અવલેાકન શરૂ કરતાં લખે છે કેઃ—
નિક્ષેપાનું ઉપર ચાટીયું જ્ઞાન લઈને ગમે તે શબ્દનો મનમાન્યા નિક્ષેપો કરીને પોતાની ઇચ્છા મુજમ્, વીતરાગની શુદ્ધ આજ્ઞાની ઉપેક્ષા કરીને, અંધ શ્રદ્ધામાં તણાઈને વીતરાગની અહિંસા, સંયમ, તપ, ધર્મરૂપી આજ્ઞા વિધી પક્ષ ગ્રહણ કરીને સમકિતી થવાતું નથી. તેમજ તે ખરી ભકિત નથી. ”
rr
શ્રીમદ્ જગચ્ચંદ્રસૂરિ કે જેમને આયખિલતપના પ્રભાવથી ચિતાડના રાણાએ વશ થઈ “ તપા ” એવુ શ્મિટ્ઠ આપ્યું. અને તે રાણાની સભામાં કિંગમરાચાર્યા સાથે વાદ કરતાં હીરા પેઠે અભેદ રહ્યાથી જેમને “ હીરલા જગચ્ચદ સૂરિ” એવું પણ બિરૂદ રાણાશ્રીએ આપ્યું હતું . તેમના શિષ્ય દેવેન્દ્રસૂરિ મહારાજાએ આવશ્યક સૂત્રની ચૂર્ણિ, નિયુક્તિ, અને ભાષ્ય વગેરે સિદ્ધાંતામાંથી અતિ સ ંક્ષેપમાં ઉદ્ધૃરી ચૈત્યવંદ્ન મળ્ય નામે ગ્રંથ મનાવ્યા. તે ગ્રંથમાં તે મહાપુરૂષ નામ નિા નિળનામા એ શ્લેાક દ્વારા જિનેશ્વર દેવના ચાર નિક્ષેપા દર્શાવ્યા. એ રીતે જિનેશ્વર દેવના ચાર નિક્ષેપા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org