SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ મૂર્તિપૂજા ૧૫૯ સૂત્રમાં શ્રાવકે નવકાર ગણ્યા, પાણી ગળ્યું, લાકડાં અને છાણાં શોધ્યાં, ચૂલા પૂજ્યેા, ધાન્ય અને શાક વગેરેની અપેક્ષાએ વિવેક કર્યાં એ વિગેરે મૂતિ વિરોધકને પણ માન્ય એવી શ્રમણેાણાસક (શ્રાવક)ની હકિકતાનું વિધાન તેમણે માનેલા અગર માન્ય નહિ કરેલા પણ સૂત્રોમાંથી કાઢી શકાય તેમ નથી. આ સર્વ હકીકતને વિચારનારા મનુષ્ય સ્હેજે સમજી શકો કે ભગવાન્ જિનેશ્વર દેવાની પ્રતિમા, ચૈત્યા અને તેમની પૂજા આરાધના વિગેરે સબંધી જે શ્રાવકની કરણી છે તેને સૂત્રોમાંથી ઢેખવાની કે દેખાડવાની આશા રાખવી અને તે હોય તેાજ પ્રમાણિક માનવું એ કેવળ બુદ્ધિ રહિતપણાને જ આભારી છે, એમ કહી શકાય. ડા. ગાંધીએ મહાન પુરૂષા ઉપર જિનાજ્ઞા વિરૂદ્ધ ઘુસાડી દેવાના આક્ષેપ મૂકયા પહેલાં જરા વીચારવું જોઈએ કે નિયુક્તિ આદિના રચનાર પુરૂષષ અત્યારના નવા મત ઉત્પાદક કરતાં તે ક'ઈક વધારે બુદ્ધિશાલી હતા. આજના મૂર્તિપૂજા વિાષક પંથના ઉત્પાદક અને ચૌદ પૂર્વના મહાન જ્ઞાતા અને અનેક રીતે શાસન પ્રભાવક નિયુક્તિ આદિના રચનારાઓની સરખામણી કરવી એ તે મેરૂ અને સરસવની સરખામણી જેવી સ્થિતિ છે. શ્રી આવશ્યક નિયુક્તિકાર ભદ્ર આડુ સ્વામીજી, વિશેષ આવશ્યક ભાષ્યકાર ભગવાન ઉમાસ્વાતિ વાચક વિગેરે મહા પુરૂષો આગળ આજના નવા મત ઉત્પાદકો શું હિસાબમાં ? આવા ધુરંધર શક્તિશાળી પુરૂષોના વચનને માન્ય ન રાખતાં ખાટા વિભ્રમમાં નાખી થમને નામે સંસારમાં પરિભ્રમણ કરાવનાર, અત્યારના નવા મત ઉત્પાદકના વચનને અનુસરનારા ખરેખર દીશા ચૂકી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005282
Book TitleMurtipooja
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Master
PublisherGyan Pracharak Mandal Sirohi
Publication Year1955
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy