________________
૧૮૪
મૂર્તિપૂજા હાથે ગયાં, પરંતુ ત્યારબાદ (લંકાડનુયાયી) પિતાની પૂર્વ પ્રતિજ્ઞાથી ભ્રષ્ટ થયા. એટલે પ્રતિજ્ઞાથી વિચલિત દેખી સૂરિજીએ બાકીના સૂત્રના ટબ્બા બનાવી દેવા બંધ કર્યા.
એ રીતે ૩૨ સૂત્રો તે લોકોના હાથે ચડી ગયાં તે ચડી ગયાં. આગમે તે તે ટાઈમે ૪૫ હતાં પરંતુ તેમને બત્રીસ જ મળવાથી લૉકાશાહના અનુયાયિઓમાં એ માન્યતા સજ્જડ રૂઢ થઈ ગઈ કે અમે ૩૨ સૂત્રજ માનીયે છીએ. એ બત્રીસ સૂત્રોમાં મૂર્તિ વિષયક પાઠ છે કે નહિ એ જ્ઞાન તે લેકેને તે સમયે બકુલ ન હતું. જે એ જ્ઞાન હેત તે ૩૨ સૂત્રો પણ કદાપી ન માનત. અગર ૩૨ સૂત્રોમાંથી પણ મૂર્તિ પૂજાવાલાં સૂત્રો જુદાં કરી દેત. પરંતુ ૩૨ સૂત્રાના મર્મ જાણી શકયા નહિ અને જેટલાં સૂત્ર સૂરિજી પાસેથી પ્રાપ્ત થયાં તેને જ્યાંને ત્યાં માનતા રહ્યા. પરંતુ કાળક્રમે તેઓને હઠવાદ ધીરે ધીરે દૂર થયે અને ભેંકાશાહના અનુયાયિઓ મૂર્તિ પૂજક બનવા લાગ્યા, પછી તે સૂત્રના મતભેદને કે મૂર્તિ પૂજાને સર્વ પ્રશ્ન મટી ગયે.
ત્યારબાદ ધર્મસીંહ અને લવજીએ લંકામતને વિરોધ કરી સ્થાનકવાસી પન્થ ન કાઢ્યો અને જોરજોરથી મૂર્તિને વિરોધ કરે શરૂ કર્યો, જે પંથ અત્યારે પણ વિદ્યમાન છે.
તેમણે ૩૨ સૂત્રોની જ માન્યતા રાખી. ૩૨ સૂત્રોના વિવરણમાં તેઓની માન્યતા વિરૂદ્ધમાં ઉલ્લેખ બતલાવાતે
ત્યારે તેઓ કહેતા કે અમે મૂળ સૂત્રોના આલાવા–ટીકાઓ વિગેરે માનના નથી. વળી મૂળ સૂત્રોમાં એ મૂર્તિ પૂજાના)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org