________________
સૂતિ પૂજા
૧૮૫ પાઠે બતલાવા લાગ્યા ત્યારે તેઓને મત નિમૅલ થવાની તૈયારીમાં આવ્યું. ત્યારે તેઓએ પ્રાચિન ટીકાઓ તથા પાર્ધચંદ્રસૂરિ કૃત ટબ્બામાં મૂળસૂત્રના અર્થને બદલાવાની કેશિષ કરવી શરૂ કરી. અને કેટલાક અધ જૈનોને ભ્રમમાં પાડ્યા. અર્થ જ બદલાવવાનું કારણ એ હતું કે ધર્મસિંહ અને લવજીને તત્વતઃ કંઈ પણ જ્ઞાન ન હતું. જે હેત તે તે સૂત્રોને અર્થન બદલતાં મૂર્તિ સમર્થક સૂત્રોને બહિષ્કાર કરવા મૂલ સૂત્રમાં જ ફેરફાર કરી દેત. પણ મૂલ સૂત્રોના ખ્યાલ વિનાના ધર્મસિંહજીએ પાર્ધચંદ્રસૂરી કૃત ટબામાં મૂર્તિ વિષયક કંઈ અર્થો બદલાવી પિતાના નામથી સૂત્રો પર ટખા બનાવી દીધા. જે દરિયાપુરી ટબાને નામે પ્રસિદ્ધ છે. તેને પ્રચાર આઠ કોટિ સમુદાયમાં વિશેષ હતો. મારવાડ-કેટા-માલવા આદિના સ્થાનક માગી સિઘાડામાં તે પાર્ધચંદ્ર સૂરિકૃત ટમ્બાને પ્રચાર હતે. સ્થાનકવાસી પૂજ્ય શ્રી હુકમીચંદજી મહારાજે પિતાનાજ હાથથી ૧૯ સૂત્ર ટમ્બા સહિત લખ્યાં તેમાં તે ઉપાસક દશાંગ સૂત્રમાં આનંદ શ્રાવકના અધિકારમાં તેઓએ સ્પષ્ટ રૂપમાં લખ્યું છે કે “અન્ય તીથિઓ દ્વારા ગ્રહણ કરાયેલી જિન પ્રતિમાને વંદન નમસ્કાર કરવાનું આનંદને કપે નહિ. એ રીતે ઉવવાઈ સૂત્રમાં અંબડના અધિકારમાં પણ લખ્યું હતું. વળી શ્રી પીરચન્દજી સ્વામિ આદિ કેઈ આત્માથી સાધુઓએ એ પ્રકારે શ્રી પાર્શ્વચન્દ્રસૂરીનું જ અનુકરણ કર્યું. કારણ કે તે લકે ભાવવૃદ્ધિથી ફરતા હતા. એ લેખેને દેખી ઘણું સમજદારેની શ્રદ્ધા મૂર્તિ પ્રત્યે થઈ અને અનેક મહાત્માઓ મૂર્તિપૂજક સમાજમાં ભળી ગયા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org