________________
મૂર્તિ પૂજા
પાર્શ્વ ચન્દ્રસૂરિએ જે ટખ્ખા બનાવ્યા હતા તે પૂ ટીકાઓના આધારે બનાવ્યા હતા. જે ભાવ ટીકામાં હતા તે ભાવ સૂરિજીએ ટબ્બામાં ખતાબ્યા હતા. એટલે ટીકાતુપૂર્વી તે ટખ્ખામાં કેટલેક કાળ સુધી તેા કાઇ પણ જાતની વિરાધતા ન હતી. પરંતુ જ્યારે નવા મતના પ્રત્રતક નીકળ્યા અને તેઓએ મૂર્તિપૂજાને પ્રમલ વિરોધ કરવાની સાથે મૂર્તિ વિષયક ટબ્બાને પણ બદલી કયાંય સાધુ કાંચ જ્ઞાન કાંય છદ્મસ્થ તીર્થંકરાદિ ઈત્યાદિ અથ કરી નાખ્યા, ત્યારે લેાકાડનુયાયી તે। શ્રી પાર્શ્વચંદ્રસૂરી કૃત ટખ્ખાનેજ માનતા અને ધમસીહું તથા લવજીના અનુયાયી સ્થાનક માગીએ ધર્મસિંહ કૃત ટખ્ખાને માનતા રહ્યા. ટખામાં ગમે તે અથ કર્યાં પણ પ્રાકૃત-સ ંસ્કૃત ભાષાના જાણકાર વિદ્વાનો દ્વારા જ્યારે મૂળ સૂત્રેાના પાઠથી તથા ટીકાઓથી તેમના ટક્ખામાં દર્શાવેલા અથ ખાટા સાબિત થવા લાગ્યા ત્યારે સ્થાનક્વાસી વમાંથી કોઈ વિદ્વાન મુનિરાજ સત્યા સત્ય વસ્તુનું રહસ્ય સમજાયે છતે સ્થાનકવાસી મતને વેાસી રાવી સંવેગી મુનીપણું અંગીકાર કરવા લાગ્યા. અને તેની અસર સ્થાનકવાસી સમાજ ઉપર જબરજસ્ત પડવા લાગી. તે વખતે સ્થાનકવાસી સંપ્રદાયનું ધેારણ જુદીજ મનેદશા વાળું હતું. દરેક શાસ્ત્રાનું ઊંડું રહેસ્ય જાણવા માટે વ્યાકરણ અને તે સમજી તની કસેાટી પર કસવા માટેના ન્યાયશાસ્રના અભ્યાસ કાઈપણ સાધુ ભણી શકતા નહી. સંપ્રદાયના એ બંધનમાં કંઈક ગુપ્ત રહસ્ય હોવું જોઈએ એવું જાણી કેટલાક આત્માર્થી પુરૂષોએ વ્યાકરણ અને સાહિત્યને અભ્યાસ ગુરૂ આજ્ઞાથી વિરૂદ્ધ થઈને પણ કરવાથી એમને
૧૫૬
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org