________________
મૂર્તિપૂજા
૧૮૭૫ સંપ્રદાયનું માનસ સમજાઈ ગયું. જે જિન પ્રતિમાઓ અને જિનમંદિરે એમને કલ્યાણનાં સાધન લાગતાં હતાં તેની નિંદા શા માટે થતી હતી તેનું રહસ્ય પણ સમજાઈ ગયું, અંતે તેવાઓએ અભ્યાસમાં આગળ વધી મૂળ સૂત્રો ઉપર પૂર્વાચાર્યોએ રચેલી ટીકા, ભાષ્ય. ચૂર્ણિ, નિયુક્તિ વગેરે પણ તેવાઓએ જાણું લેતાં તેમને સત્ય વસ્તુને ખ્યાલ આવી જવાથી તે મતને ત્યાગ કરવા લાગ્યા, પરંતુ સ્થાનકવાસી સમાજના કેટલાક વિદ્વાનને એ ઘટાડે કેવી રીતે સહન થાય? એટલે આ ઘટાડો રોકવા માટે સૌથી પહેલું સાહસ સ્થા. સાધુ અમોલખ રૂષિજીએ કર્યું.
વિ. સં. ૧૯૯રમાં સહુથી પહેલું મુર્શિદાબાદ-નિવાસી બાબુ ધનપતસીંહજીની દ્રવ્ય સહાયતાથી જૈનાગમ-મૂળટીકા અને ટમ્બા સહિત છપાયાં. તેનું સંશોધન લેંકાગચ્છીય આચાર્ય અમૃતચંદ્રસૂરિના વિદ્વાન શિષ્ય રામચંદ્ર ગણિ તથા તેમના શિષ્ય નાનચંદ્રજીએ બહુજ સાવધાનીથી કર્યું. અને તે આગમ પ્રાય: જૈન સમાજમાં સર્વત્ર માનનીય બની ગયાં. પરંતુ કેટલાક સ્થાનકવાસી ભાઈઓને તે કાગચ્છીય વિદ્વાનેના સંશોધિત આગમથી સંતોષ થયે નહિ. તેનું કારણ એ હતું કે આગામાં મૂર્તિ વિષયક મૂળપાઠ અને તેને અર્થ જ્યાંને ત્યાં હતે. અને તેથી તે ઉલ્ટ પિતાના સમાજમાં થતે સાધુઓને ઘટાડે વૃદ્ધિ પામે એટલે સ્થાનકવાસી સાધુ અલખજીએ દક્ષિણ હૈદ્રાબાદમાં રહી સૂત્રોને હિંદી અનુવાદ કરવાને પ્રારંભ કર્યો. પરંતુ જ્યારે તે વાતની માહિતી સ્થા. સમાજને પ્રાપ્ત થઈ ત્યારે સામયિક પત્રમાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org