________________
૧૮૮
મૂર્તિપૂજા એવા આશયની નોટીસ જાહેર થઈ કે જૈનાગને હિંદી’ અનુવાદ કરે હોય તો સંસ્કૃતના વિદ્વાન પંડિતે અને ટીકાઓની સહાયતા અવશ્ય લેવી જોઈએ. એ સંગોમાં રૂષિજીએ પિતાના બનાવેલ હિન્દી અનુવાદની જે કેપીઓ છપાઈ ગઈ હતી તેને રદી ખાતામાં છોડી દેવી પડી. - ત્યારબાદ સસ્તા ભાડાનો પંડિત પગારથી રાખી વિ. સં. ૧૯૭૭ માં અનુવાદને પ્રારંભ કર્યો. રૂષિજી તે ચેનકેન પ્રકારે મૂર્તિપૂજાની પછવાડે પડ્યા હતા, જ્યાં જ્યાં મૂર્તિપૂજાને પાઠ અને અર્થ દેખે તે રદ્દો બદલાવી દેવામાંજ પિતાનું પાંડિત્ય સમજતા હતા. પરંતુ મૂર્તિપૂજા વિષય તે એટલો વિશાલ અને સર્વવ્યાપક છે કે કેઈ પ્રકારથી છુપાયે છુપી શકતું નથી. રૂષિજીએ અનુવાદ કરતાં અર્થમાં ફેરફાર કર્યો પરંતુ મૂળ સૂત્રોના મૂળ પાઠ પણ ક્યાં બદલાવી દીધા તે માટે મુનિ જ્ઞાનસુંદરજી તેમની લખેલ મૂર્તિપૂજાના પ્રાચિન ઈતિહાસમાં જણાવે
સૂત્ર શ્રી રાજપ્રશ્રીજી અને જીવાભિગમ સૂત્રમાં દેવતાઓએ શ્રી જિન પ્રતિમાનું પૂજન કર્યું છે ત્યાં ધૂપદેવાના વિષયમાં મૂળ પાઠ એ છે કે –
“ પૂર્વ વાળા વિધવા ટીકા –
धूप दत्वा जिनवरेभ्यः પાર્ધચન્દ્ર સૂરિકૃત ટબા–
धूप दीधु जिनराजने
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org