SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ મૂર્તિપૂજા લસંયમજીને મહાન ઉપકાર માનવો જોઈએ કે જેઓએ સ્વરચિત ગ્રંથમાં નામોલ્લેખ કરી લેકશાહનું અસ્તિત્વ સ્થિર રાખ્યું છે. નહિતર લેકશાહનું કંઈ નામ નિશાન પણ નહિ હતું કે લંકાશાહ નામના કેઈ વ્યક્તિ સંસારમાં પ્રગટ થયા હતા. જે લોકાગચ્છની આજ્ઞાને ભંગ કરી તેમના અવગુણવાદ બલવાવાળા યતિ લવજી અને ધર્મસિંહજીએ પિતાને મત જુદે કાઢો તેમનાજ અનુયાયી આજે પિતાના મતના સંસ્થાપક લંકાશાહને યાદ કરે છે તેનું કારણ એ છે કે પહેલાં તો કાગછના શ્રી પૂજ્ય અને યતિની સાથે સ્થાનક માર્ગીઓને ઘેર દ્વન્દતા ચાલી હતી એટલે સ્થાનકવાસીઓને લોકાશાહના ઈતિહાસની જરૂર હતી જ નહી, પરંતુ જ્યારે વિ. સં. ૧૮૬૫ માં અમદાવાદમાં સંવેગ પક્ષિય મહાન પં. વીર વિજયજી ગણિ અને સ્થાનક માગ સાધુ જેઠમલજીને આપસમેં શાસ્ત્રાર્થ થયો ત્યારે તેમને ધર્મસિંહજી અને લવજીના ઈતિહાસથી તેમનું કામ ન ચાલ્યું. એટલે મૂર્તિપૂજા વિધિમાં લોંકાશાહને પણ યાદ કરવા પડ્યા. અને ત્યારે જ જેઠમલજીએ પોતાના સમક્તિ સારનામે ગ્રંથમાં પૃષ્ઠ ૭ મેં લેકશાહના વિષયમાં થોડુંક લખ્યું છે. બસ! સ્થાનકમાર્ગીઓની પાસે લેકશાહના વિષયમાં જે પ્રાચિનમાં પ્રાચિન પ્રમાણ કહેવાતું હોય તે એ જેઠમલજીએ લખેલું સમક્તિ સારનું જ પ્રમાણ છે. અને તેમાં જણાવ્યું છે કે લોકાશાહ એક સાધારણ ગૃહસ્થ હતા અને લિખાઈનો ધંધે કરતા હતા. એટલે આજની નવી રેશનીના કર્મશીલ લેખકે, જનતા સાચું સમજે કે જુઠું સમજે તેની પરવા કર્યા વિના Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005282
Book TitleMurtipooja
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Master
PublisherGyan Pracharak Mandal Sirohi
Publication Year1955
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy