________________
મૂર્તિપૂજા શરીર માત્રજ મૌજૂદ છે તે વ્યનિક્ષેપ છે. તે બને સમયમાં વંદના નમસ્કારના પાઠ છે, તે હવે વિચાર કરે કે
દ્રવ્યનિક્ષેપ” વંદના નમસ્કારને લાયક કહેવાય કે નહિ? ત્યારે કહેવું પડશે કે કાંતે શાસ્ત્રનું વચન છેટું, અગર દ્રવ્યનિક્ષેપાને અવંદનીય કહેનાર બેટા. શાસ્ત્રના વચનને ખોટું નહિ કહેવાય પરંતુ દ્રવ્યનિક્ષેપાનેજ અવંદનીય કહેનારાજ ખોટા છે તેમ છતાં આભિનિવેશિક મિથ્યાત્વના જેરથી જમાલીની પેઠે પિતાને કદાગ્રહ ન છોડે તે તેમની મરજી. જુઓ જંબુદ્વિપ પ્રજ્ઞપ્તિના પાઠ? જરા માનને ઘુંઘટ ઉચે કરી દે તે સ્વયં સમજાઈ જશે. જે સમય ભગવાન શ્રી રૂષભદેવ સ્વામિને જન્મ થયો તે સમયે શકે કે ભગવાન શ્રી રૂષભદેવ સ્વામીને – ___ " णमोत्थूणं भगवओ तित्थयरस्त आइगरस्स जाव संपाविउ कामस्स बंदामि णं भगवंतं तत्थगयं इह गए पासउ मे भयवं तत्थगए इह गयंति कटटु वंदइ णमंसइ" ।।
એ રીતે વંદના નમસ્કાર કર્યો.
તથા જે સમયે ભગવાન શ્રી રૂષભદેવ સ્વામિનું નિર્વાણ થયું તે સમય શકેંદ્રનું આસન ચલાયમાન થયું, અવધિજ્ઞાનથી ભગવાનનું નિર્વાણ થયું જાણી હું પણ જઈને ભગવાન તીર્થકરને નિર્વાણ મહોત્સવ કરું, એ દિલમાં નિશ્ચય કરી શકેંદ્ર વંદના નમસ્કાર કર્યો. તે પાઠ એ છે– ___ "तं गच्छामि णं अहंपि भगवतो तित्थगरस्स परिणिव्वाण महिमं करेमित्ति कटु वंदइ णमंसइ "
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org