________________
:૪૪
મૂર્તિ પૂજા
કરવુ છે અને પુષ્પ ચડાવવાં છે. આ પ્રમાણે ડા. ગાંધીની સલાહ દુનિયા માન્ય રાખે તે આજે અનેક મહાપુરૂષનાં માવલાં અગર તેા પારખંદર શહેરમાં ઉભું કરેલું મહાત્મા ગાંધીજીના મંદિરાદિના ખરચ થવા ન પામત! પણ ભલા ! આ પ્રમાણે તેમની (ડા. ગાંધીની ) સલાહ કાઈને જચે જ નહિ. તેા પછી મનુષ્યાકૃતિ દ્વારા અરિહંતના ગુણા કેળવવાની સાક્તા કેમ માન્ય રાખી શકાય?
ચાર નિક્ષેપામાંથી એક પણ નિક્ષેપે માન્યા વિના ચાલશે જ નહિ
ચાર નિશ્ચેષા પૈકી એક પણ નિક્ષેપાને નહિ માનવાનું કાઈથી પણ કહી શકાય તેમ નથી. કદાગ્રહી બુદ્ધિના. વશે ભલે કદાચ કબુલ ન કરે પણ સત્ય રીતે તે દરેક મનુષ્ય ચારે નિશ્ચેષાને અનુસરી રહ્યો છે. જીએઃ-કઈ દુષ્ટ આપણા પૂજ્ય યા તે સ્નેહી વ્યક્તિનું નામ લઈને નિંદા કરે, ગાળા આપે, કે તિરસ્કાર કરે તે શું આપણને ગુસ્સા થતા નથી ? અવશ્ય થાય છે. અથવા તેા પૂજય કે પ્રિયના નામથી તેમની તારીફ્ કે પ્રશંસા કરે તેા રાજી થતા નથી ? થઈ એ જ છીએ ! આથી નામ નિક્ષેપો નકામા છે એમ કહેનાર ખાટા છે.
તે જ પ્રમાણે પેાતાના પૂજ્ય વિગેરેના ફોટા લઈને કોઈ દુષ્ટ આચારવાળી સ્ત્રી આદિની સાથે રાખી તેના ઉપરથી કુચેષ્ટાવાળી છબી ઉતરાવી લઈ કાઈ નાલાયક માણુસ સ્થળે સ્થળે અવર્ણવાદ એલે તે તેથી મૂતિ નહિ માનનારાઓને પણ શું ક્રોધ નહિ ચડે? અવશ્ય ચઢશે જ. માટે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org