________________
મૂર્તિપૂજા ગુણરહિત વસ્તુમાં પણ ગુણને આરેપ કરી તે વસ્તુને આદર-સત્કાર–પૂજન-ભક્તિ વિગેરે વ્યવહારમાં અને ધર્મમાં અનેક બાબતોમાં થાય છે. જે મૂર્તિની પૂજાને નિષેધ કરનારાઓ પણ તે વસ્તુને આદર-સત્કાર-પૂજન આદિ કરે છે. જુઓ! વ્યવહાર તથા ધર્મ એમ ઉભયમાં આપ
સ્વીકારવાનો રીવાજ. મૂતિ વા આકાર ગમે તે વસ્તુને બનાવેલ હોય તે પણ તેમાં જેને જેને આરેપ કરાય છે તેનું તેનું નામજ બેલાય છે. રાજાને આરેપ કર્યો હોય તે રાજા તરીકે મનાય છે અને આ રાજા છે એમ બોલાય છે, વળી જેને આપ થાય છે તે જેવી ગ્યતાવાળ હોય છે તેવીજ ચેગ્યતા ( આદર-સત્કાર-પૂજન યા તો માત્ર જેવા પૂરતું જ) સદર પ્રતિમામાં મનાય છે, એ બધું આપણને આ દુનીયામાં નજરો નજર દેખાય છે અને કાનેકાન સંભળાય છે. જગતમાં ઉપચાર અને અનુપચાર એ બે જાતને વ્યવહાર છે. અને તે અને વ્યવહારને જગતના સર્વે જ માને છે. તે બે વ્યવહાર વિના જગતનું કામકાજ ચાલી શકતું નથી.
કથંચિત્ અસતમાં સને આરોપ કરે તે ઉપચાર અને કથંચિત્ સતુમાં સતનું પ્રતિપન કરવું (અંગીકાર કરવું ) તે અનુપચાર. ઉપચાર વ્યવહારનું દ્રષ્ટાંત આ પ્રમાણે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org